અને બીજા દોષને મહારાજ ગણતા નથી. પણ ચાર દ્રોહને ગણે છે, તે એક ભગવાન, બીજા આચાર્યજી, ત્રીજા સાધુ ને ચોથા સત્સંગી છે, માટે એ ચારનો દ્રોહ ન કરવો. ૧૨૩ read more
અને મહારાજે કહ્યું હતું : જે ‘સ્ત્રીને છોકરાં થાય તે પછી પુરુષમાં હેત ઓછું થઇ જાય’ તેમ ભગવાનની મૂર્તિ દેખાય તે પછી પ્રગટની તાણ ઝાઝી રહેતી નથી. ૧૨૫ read more