Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧ર૦

કોટિ જન્‍મે કસર ટળવાની હોય તે આજ ટળી જાય, ને બ્રહ્મરુપ કરી મૂકે, જો ખરેખરા સાધુ મળે ને તે કહે તેમ કરે તો. ૧૨૦ read more
0 Views : 97

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧ર૧

કેટલેક રુપિયે આંખ, કાન આદિક ઇન્‍દ્રિયો મળે નહિ, તે ભગવાને આપયાં છે, પણ જીવ કેવળ કૃતઘ્‍ની છે. ૧૨૧ read more
0 Views : 111

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧રર

અને કોટિ કલ્‍પે ભગવાનનું ધામ ન મળે તે આવા સાધુને હાથ જોડે એટલામાં મળે છે. ૧૨૨ read more
0 Views : 122

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧ર૩

અને બીજા દોષને મહારાજ ગણતા નથી. પણ ચાર દ્રોહને ગણે છે, તે એક ભગવાન, બીજા આચાર્યજી, ત્રીજા સાધુ ને ચોથા સત્‍સંગી છે, માટે એ ચારનો દ્રોહ ન કરવો. ૧૨૩ read more
0 Views : 127

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧ર૪

ભગવાનના સ્‍વરુપની નિષ્‍ઠા થઇ તેને સાધન સર્વે થઇ રહ્યાં, બાકી કાંઇ કરવું રહ્યું નથી. ૧૨૪ read more
0 Views : 117

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧રપ

અને મહારાજે કહ્યું હતું : જે ‘સ્ત્રીને છોકરાં થાય તે પછી પુરુષમાં હેત ઓછું થઇ જાય’ તેમ ભગવાનની મૂર્તિ દેખાય તે પછી પ્રગટની તાણ ઝાઝી રહેતી નથી. ૧૨૫ read more
0 Views : 122

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧ર૬

આ લોકમાં ડાહ્યો તો કોઇ પ્રભુ ભજતો નથી, ને જે ગાંડો થાય તે ભજે છે. ૧૨૬ read more
0 Views : 124

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧ર૭

અને બાજરો ખાવો ને પ્રભુ ભજવા, બીજું કાંઇ કરવું નથી. ને રોટલા તો ભગવાનને દેવા છે તે દેશે દેશે ને દેશે. ૧૨૭ read more
0 Views : 111
Powered By Indic IME