Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૮પ

અને ભકિતનું પ્રધાનપણું અંતરમાં રહે છે ને તેના સંકલ્પ જેમ થાય છે, તેમ ભગવાનનું પ્રધાનપણું ને તેના સંકલ્પ નથી થાતા ને જ્ઞાનના, ઉપાસનાના ને ભગવાનમાં હેત કરવાના પણ નથી થાતા, તે કરવા. ।।૮૫।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 109

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૮૬

મોઢામાં ખાવામાં હેઠલાં દાંત સાંબેલા ને ઉપલાં દાંત ખાંડણિયા છે, પણ તેનો તપાસ કર્યા વિના ગમ પડતી નથી. તેમજ દેહ તથા આત્મા જુદા છે પણ વિચાર્યા વિના ગમ પડતી નથી અને તપાસી જુએ તો જણાય છે જે, સો વર્ષ મોર નાતમાં કોઇ નહોતું ને વળી સો વર્ષ કેડે કોઇ નહિ રહે. ।।૮૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 113

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૮૭

આ સત્સંગમાં ને મંદિરમાં અનેક પ્રકારના મનુષ્ય છે, તેમાં કેટલાક તો માંહી રહ્યા થકા શત્રુ  છે ને કેટલાક પિતરાઇ  ને દાડિયા જેવા છે ને સાથી જેવા છે, મહેમાન જેવા છે, સગા જેવા છે, દીકરા જેવા છે ને કેટલાક તો ધણી જેવા છે; એટલા ભેદ છે. ।।૮૭।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 142

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૮૮

અને સૌ કોઇ કાંઇક આધાર વડે સુખી રહે છે પણ ભગવાન ને આત્મા એ બે વતે સુખી થાવું, બાકી અનેક પ્રકારના આધાર મૂકી દેવા. ।।૮૮।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 102

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૮૯

ભગવાનને તો આ લોક કાંઇ ગણતીમાં જ નથી. એ તો સર્વે ધૂળનું જ છે. તેમાં કોઇક પદાર્થ આવ્યું કે ગયું, કોઇક વાત સુધરી કે બગડી, કે કોઇક કામ થયું કે ન થયું, એની કાંઇ પણ ગણતી નથી. એ તો આપણને માલ મનાય છે, પણ જે ડાહ્યો હોય તેને જેમ ધૂળમાં માલ મનાતો નથી; તેમ ભગવાનની દષ્ટિએ તો આ લોક-ભોગ સર્વે ધૂળ જ છે ને મોટા સંતની પણ એવી જ સમજણ છે. ।।૮૯।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 88

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૯૦

આગ્રામાં કરોડ રૂપિયાનું કબ્રસ્તાન છે ને મુંબઇમાં મચ્છીમારના ઘરમાં કરોડો રૂપિયા છે, માટે ઝાઝું દ્રવ્ય થાય એ વાત કાંઇ મોટાની ગણતીમાં નથી, ને એમાં માલ ન માનવો. ।।૯૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 99

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૯૧

અને જો રુચિ સારી બંધાણી હોય ને વિષયમાં પણ તણાતો ન હોય પણ તેમાં રુચિનું બળવાનપણું હોય તો કસર ટળાવે, ને વાસના બળવાન હોય તો વિષય આપે ને અંતે તો મુકાવે. માન-પાન કે પેમ્ર ની અપેક્ષા વિના પોતાનું સમજીને કરે ને બીજા પાસે પણ કરાવે. સત્સંગના ઉત્કષર્  માટે તન, મન, ધન સમર્પણ કરી નાખે. જરૂર પડ્યે માથુ દેવા પણ તૈયાર હોય. સંતોભકતોનો ઉત્કષર્ એજ જેનેપોતાનો ઉત્કર્ષ હોય, તેનું સુખ-દુ:ખ અજે પોતાનું સખુ -દુ:ખ માનતા હોય તેવા પાયાના પથ્થર સમા ડૂબીને રહેનારા ભકતોને ઘરધણી જેવા કહેવાય છે. અને મોટા આગળ જે ધર્મમાં શિથિલ હોય તે સર્વે દબાય કે નહિ ? તેનો ઉત્તર કર્યો જે, ‘દૈવી હોય તે દબાય ને આસુરી હોય તે ન દબાય.’ ।।૯૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 97

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૯ર

અને એકાંતિક સાધુ વિના બીજા કોઇને જીવનું સાચું હેત કરતાં આવડે નહિ ને બીજા તો હેત કરે તે ઇન્દ્રિયોનું પોષણ કરે, તેમાં તો મૂળગું અવળું થાય. ।।૯૨।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 98
Powered By Indic IME