Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૮૫

પાણીના ધરા જેવું શ્વેતદ્વિપના મુકતને રહે છે, ને અક્ષરધામની વાત તો શી કહેવાય ? ને આ લોકમાં કેટલાક પ્રકારના વિક્ષેપ આવે છે, માટે ઠોંટે મારીને મોઢું રાતું રાખવું એવું છે. ૮૫ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 99

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૮૬

નંદ રાજાએ આખી પૃથ્‍વીનું ધન ભેળું કર્યું અને છેલ્‍લી વારે એમાંથી મોત થયું. ને ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રીયું ભેળી કરી, ને છેલ્‍લી વારે એમાંથી દુ:ખ થયું ત્‍યારે મૂકી, તે માર્ગ જ એવો છે. ૮૬ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 113

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૮૭

આપણામાં ત્‍યાગી થઇ જાય છે ને સંસાર મૂકી દે છે, એ તો ભગવાનમાં હેત તે તણાઇ આવે છે, એ તો યોગ છે પણ સાંખ્‍ય નહિ. ને હેત તો આંગળી તૂટતું હોય, પણ સાંખ્‍ય નહિ, ને જેને સાંખ્‍ય હોય ને સાધુ થાવા આવે, તેને કહીએ : જે ઘરનાં માણસ સર્વે ઘરમાં સૂતાં હોય ને ઘર બાળીને આવો તો સાધુ કરીએ, તો સાંખ્‍યવાળાને કઠણ ન પડે, ને યોગવાળાથી એ થાય નહિ. ૮૭ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 114

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૮૮

ચિંતામણિ કાંઇ રુપાળી ન હોય, તેમ ભગવાન અને સાધુ મનુષ્ય જેવા જ હોય, પણ એ દિવ્‍ય છે ને કલ્‍યાણકારી છે. ને મનુષ્યનું દેહ ચિંતામણિ છે. ૮૮ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 114

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૮૯

અને જો માર માર કરતો કોઇ આપતો હોય તોપણ એમ સમજવું, જે ‘મારા સ્‍વામીનું જ કર્યું સર્વે થાય છે, પણ તે વિના કોઇનું હલાવ્‍યું પાંદડું પણ હલતું નથી.’ ૮૯ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 104

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૯૦

ને ‘વાંદરું વૈકુંઠમાં રહે નહિ’ એમ કહે છે, તે સારુ આપણે ભગવાન પાસે રહેવાય એવા સ્‍વભાવ કરવા, તે આંહી કરવા, કાં શ્વેતદ્વિપમાં જઇને કરવા. ૯૦ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 105

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૯૧

આખું બ્રહ્માંડ સ્‍વામિનારાયણનું ભજન કરશે ત્‍યારે સત્‍સંગ થયો, ને ત્‍યાં સુધી થાવો છે. ને મહારાજના મળેલા એક સાધુની કેડે લાખું માણસ ફરશે, ત્‍યાં સુધી સત્‍સંગ થાવો છે. ૯૧ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 120

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૯ર

જીવને ચોટવાનાં ઠેકાણાં બે જ છે: તે ભગવાનમાં ચોંટે નીકર માયામાં ચોંટે. પણ આધાર વિના કેમ રહેવાય ? ૯૨ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 109
Powered By Indic IME