Last Updated:
May 5, 2025

Click here to submit your article
સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૬૧

અને મઘ્‍યનું નવમું વચનામૃત વંચાવીને બોલ્‍યા : જે મહારાજને પુરુષોત્તમ જાણતો હોય, ને દેશકાળે સત્‍સંગમાંથી નીકળી જાય તો પણ અક્ષરધામને પામે, ને એમ ન જાણતો હોય તો બીજા ધામને પામે. ૨૬૧ read more
0 Views : 94

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૬ર

અને મહારાજ કહેતા : જે ‘અમારો દ્રોહ કરે છે તે પણ અમારા પક્ષમાં બોલે છે, કેમજે એ એમ જાણે છે જે ‘કોઇક એક ભગવાન છે ને આ બીજો કેમ ભગવાન થાય છે ?’ માટે એ અમારો દ્રોહ કરતા નથી.’ ૨૬૨ read more
0 Views : 74

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૬૩

અને દેહ મૂકીને પામવા છે તે આ પ્રગટ વાતો કરે છે, પણ સર્વેને સમજાય નહિ ને જે ત્‍યાગ વૈરાગ્‍યની વાતો કરીએ છીએ તે તો માર્ગે ચડાવવા સારું કરીએ છીએ, પણ સમજવાનું આટલું જ છે. ૨૬૩ read more
0 Views : 85

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૬૪

વચનામૃતના અર્થ સમજાય એવા નથી, પણ બહુ અભ્‍યાસ રાખે તો પોતાની મેળે સમજાય એવો મહારાજનો વર છે. ને આ જ્ઞાન મહારાજને સર્વે ને આપવું છે. ૨૬૪ read more
0 Views : 78

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૬પ

ને પ્રકૃતિપુરુષ કુટસ્‍થ કહેવાય ને ગૃહસ્‍થ પણ કુટસ્‍થ કહેવાય ને સાંખ્‍યવિચાર ને જ્ઞાનને મતે કરીને નિર્લેપ પણ કહેવાય. ૨૬૫ read more
0 Views : 97

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૬૬

આજ આપણામાંથી એકલમડ કરીને કાઢી મૂકયો હોય તો પણ જગતનો પ્રભુ છે, તે આજનાનો એવો મહિમા છે. ૨૬૬ read more
0 Views : 89

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૬૭

અને શ્રીકૃષ્ણ ને બાણ લાગ્‍યાં એ પણ ભગવાનનું કર્તવ્‍ય સમજવું, ને પ્રહલાદને ન વાગ્‍યાં તે પણ ભગવાનનું કર્તવ્‍ય સમજવું. ૨૬૭ read more
0 Views : 87

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૬૮

દેશકાળ આવે તો સત્‍સંગીના ગામડામાં પડયા રહીને ગુજરાન કરીએ, ને મરવાની તો બીક ન લાગે, ને કલ્‍યાણ તો ત્‍યાગી ને ગૃહસ્‍થ એ બેયમાં છે. ૨૬૮ read more
0 Views : 83
Powered By Indic IME