વચનામૃતના અર્થ સમજાય એવા નથી, પણ બહુ અભ્‍યાસ રાખે તો પોતાની મેળે સમજાય એવો મહારાજનો વર છે. ને આ જ્ઞાન મહારાજને સર્વે ને આપવું છે. ૨૬૪