Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૦૧

અને આપણે તો અક્ષરધામમાં જાવું છે એવો સંકલ્‍પ રાખવો. ૩૦૧ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 100

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૦ર

અને આ વાતો તો જેના ભૂંડા આશય હશે તેને પણ દાખી દઇને ઉપર નીકળે એવી છે. ૩૦૨ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 106

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૦૩

આ લોકમાં અક્ષરનું સુખ તે શુ ? જે શુભ સંકલ્‍પ થાય ને અંતરમાં સુખ વરત્‍યા કરે એ જ. ને જમપુરીના જેવું દુ:ખ તે શું જે અંતરમાં ભૂંડા ધાટ થાય ને પીડા થાય એ જ. ૩૦૩ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 103

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૦૪

કોટિ કલ્‍પ થયાં ભગવાન ખાવા આપે છે તોપણ જીવને ખબર ન મળે એ અજ્ઞાન છે, તે મહારાજ કહેતા : જે ‘અમને અન્નદાતા તો જાણજો વધારે મહિમા તો તે પછી. ૩૦૪ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 113

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૦પ

પ્રથમ પ્રકરણનું ત્રેસઠમું વચનામૃત વંચાવીને મહિમાની વાત બહુ કરી, જે આમાં કહ્યું છે એમ સમજાય નહિ તેથી જીવ દૂલળો રહે, પણ ભગવાનને પ્રતાપે કામ, લોભ, સ્‍વાદ, સ્‍નેહ ને માન તે સમુદ્ર જેવા છે પણ ગાયના પગલા જેવા થઇ જાશે. માટે આવો મહિમા છે તે સારુ કોઇ દિવસ જીવમાં દુર્બળપણું આવવા દેવું નહિ, ને લક્ષ્િમ ને ભગવાન તો આપણી સેવામાં છે. કેમ જે માબાપ તો છોકરાની સેવામાં જ હોય. ને આપણે તો કરીએ તે થાય, પણ જાણીને દબાવી રાખ્‍યું છે, ને આ પ્રાપ્‍તિ તો મોટા ઇશ્વરને પણ દુર્લભ છે. ૩૦૫ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 89

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૦૬

અને અક્ષરધામમાં કેમ સુખ છે ? જે જેમ રાજાનો છોકરો ગમે તેમ ફરતો ફરે પણ રાજનો ધણી છે, એમ સુખ છે. ને કેટલાક મુકત તો નિર્વિકલ્‍પપણે જોડાઇ રહ્યા છે ને કેટલાક મુકત તો વાતો-મહિમા કહે છે ને સાંભળે છે, જેમ આંહીં છે તેમજ ત્‍યાં છે એમાં લગારે પણ ફેર નથી. ૩૦૬ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 96

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૦૭

આપણામાં વિષયની અરુચિ તો નિષ્કુળાનંદ સ્‍વામી, કૃપાનંદ સ્‍વામી, માવો ભકત તથા રણછોડજી ઉનાવાળા એવા ઘણાકને હશે, ને બાકી તો આપણું ધર્મે કરીને શોભે છે, ને મોક્ષનું કારણ તો ભગવાનની નિષ્‍ઠા છે. ૩૦૭ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 124

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૦૮

અને ભગવાને જે જે નીરમ્‍યું છે તે તેમજ થાય છે. તે ભગવાને નીરમ્‍યું છે તે કંચન ને સ્ત્રીમાં સહુ વધુ તણાય છે ને મનુષ્ય ને મૈથુનનો નિયમ નથી ને પશુપક્ષીને છે, એ આદિક અનેક કળા ચડાવી મૂકી છે તે તેમજ થાય છે. ૩૦૮ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 86
Powered By Indic IME