Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨પ૩

ભગવાન શૂળીનું દુ:ખ કાંટે મટાડે છે, એમ કરે તે કેમ જણાય ? એનો ઉત્તર : જે એ જેવું તો આપણે કેટલુંક થાતું હશે, ને બ્રહ્માંડમાં પણ થાય, તે તપાસી જુએ તો જણાય, જે કાળ માંથી સુકાળ કર્યો ને કેટલાક ઉપદ્રવ ટાળી નાખે છે. ૨૫૩ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 96

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨પ૪

અને આ લોકમાં દેશકાળ તો લાગે, ને ઓછું વર્તાય, વધુ વર્તાય પણ રુચિ સારી રાખવી, અંતે રુચિ સહાય કરે છે. ૨૫૪ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 90

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨પપ

આવી વાત તો કયાંય થાતી નથી, માટે વિષય તો ખોટા થઇ ગયા છે ને વાસના જેવું જણાય છે તે દેહધારીને એમ હોય, તેમાં સદાશિવની હવેલીનું દ્ષ્‍ટાંત દીધું તથા ભગવાનની ઇચ્‍છા સમજવી. ૨૫૫ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 80

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨પ૬

આપણે પોતાના સ્‍વરુપને અક્ષર માનવું તે ન મનાય તો પણ સ્‍થૂળ દેહને પોતાનું માનવું નહિ, ને મહારાજનો મત તો ત્રણે દેહને ન માનવાં ને અક્ષર માનવું. એ તો જેમ બ્રાહ્મણને ઘેર જન્‍મ થયો તે બ્રાહ્મણ, તેમ આપણને ભગવાન મળ્‍યા તે અક્ષર માનવું.  ૨૫૬ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 90

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨પ૭

અને લાકડાની ને લોઢાની બેડી હોય તે કરતાં પણ સ્ત્રી ધનની બેડી મોટી છે. ને એ બેયથી ન દબાય એ તો માયાથી પર આવેલો હોય તે ન દબાય, બીજો તો દબાય, ને ઇંદ્રિયો અંત:કરણથી ન દબાય એ દેવ કે મનુષ્ય ન કહેવાય. ૨૫૭ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 81

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨પ૮

શ્વાન, સૂકર, બિલાડ, ખર, તેના ટોળા માંહિલો જંત, તેને મૂકે સંત કરી જો મળે સદ્ગુરુ સંત’ એમ કહીને કહ્યું : જે ‘વસ્‍તુ નહિ કોઇ સંત સમાના’ તે આપણને મળ્‍યા છે. ૨૫૮ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 88

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨પ૯

અને મહારાજ કહેતા: કે ‘નામ કેનું લઇએ પણ આગળ તો કલ્‍યાણ કેવાં કર્યા છે ! તો પોતાના સામથ્‍ર્ય પ્રમાણે કર્યા છે, ને કેટલેક તો મોટા મોટા કૂવા ખોદ્યા છે.’ ૨૫૯ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 121

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૬૦

અને ખટ્વાંગ રાજાનું બે ઘડીમાં કલ્‍યાણ કર્યું, તે સાધુ તો બહુ દયાળુ છે, તે એને તો ખબર ન પડે પણ સંબંધનું લખે છે એમ સમજવું. ૨૬૦ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 79
Powered By Indic IME