અને ત્રણ વાત સર્વ કરતાં મુખ્ય રાખવી, બાકી બીજા ગુણ જે, ત્યાગ, વૈરાગ્યાદિક તે તો કોઇને થોડા હોય ને કોઇને વધુ હોય; તેની વિકિત જે, એક તો ઉપાસના, બીજી આજ્ઞા ને ત્રીજું ભગવદીય સાથે સુહ્દપણુ, એ ત્રણ અવશ્ય રાખવાં. તે ત્રણ જેમાં હોય તે મોટાને ગમે. ।।૧૨૬।।
read more