Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૧
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૬પ

ધર્મશાળા કરવાનું કામ કરાવીએ છીએ તેમાં કહીએ છીએ જે આજ્ઞાએ કરીને ધર્મશાળાઉ તો અનંત કરીએ, પણ તેમાં બંધાવું નહિ, ને બંધાવું તો ભગવાન અને સાધુ એ બેમાં જ બંધાવું. ૬૫ read more
0 Views : 98

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૬૬

શાસ્ત્રમાં કેટલાક વચન તો સિદ્ધાંરુપ હોય ને કેટલાંક વચન તો કોઇ નિમિત્ત અર્થે હોય, તે સમજી રાખવું. ૬૬ read more
0 Views : 106

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૬૭

શરદ ઋતુમાં આકાશ નિર્મળ જોઇને બોલ્‍યાં જે આવું અંત:કરણ થાય ત્‍યારે જીવ સુખિયો થાય, તેમ સત્‍સંગ કરતાં કરતાં થાય છે. ૬૭ read more
0 Views : 102

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૬૮

મોટાનો મત એ છે : જે અનેક પ્રકારે દેહદમન કરવું ને ટાઢ, તડકો, ભૂખ, તરસ તેનું  દુ:ખ સહન કરવું પણ કેવળ દેહનું જતન તો કરવુંજ નહિ. ૬૮ read more
0 Views : 102

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૬૯

નિરંજનાનંદ સ્‍વામી પાસે બેસે તો અંતર ટાઢું થઇ જાય, તેમ એવા મોટા સાધુ પાસે બેસે તો સુખ આવે, તે કેને સુખ આવે ? તો જેને તેમાં હેત હોય તેને આવે. ૬૯ read more
0 Views : 108

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૭૦

કોટિ કલ્‍પે આ વાત હાથ આવી છે, પણ તે સત્‍સંગ રાજાને, નાતીલાને અને ઘરના માણસને નથી ગમતો, તેમજ દેહ, ઇન્‍દ્રિયો અને અંતકરણને પણ નથી ગમતો, એક જીવને જ ગમે છે, ને માયા તો પેટ કુટે છે જે ‘મારા હાથથી ગયો.’ ૭૦ read more
0 Views : 105

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૭૧

સાધન કરી કરીને મરી જાય તો પણ વાસના ટળે નહિ, ને મોટા અનુગ્રહ કરે ત્‍યારે જ ટળે છે. ૭૧ read more
0 Views : 104

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૭ર

આપણું દર્શન કરશે તેનું પણ કલ્‍યાણ થાશે, પણ બહુ મહિમાં કહીએ તો કોઇ વર્તમાન પાળે નહિ. ને આ તો મુકતે દેહ ધર્યો છે, ને વાસના જેવું જણાય છે તે તો દેહ ધર્યો તેનો ભાવ જણાય છે, નીકર તો દેહ રહે નહિ. ૭૨ read more
0 Views : 105
Powered By Indic IME