મોક્ષના દાતા તો ભગવાન ને સાધુ એ બે જ છે. ને વૈરાગ્ય તે તો વિષય સાથે વૈર કરાવે, પણ ભગવાનનું કામ ન કરે, ને આત્મનિષ્ઠા છે તે સર્વેમાંથી પ્રીતિ તોડાવે, પણ ભગવાનનું કામ ન કરે. ને ધર્મ છે તેણે કરીને સુખી રહે, પણ ભગવાનનું કામ ન કરે, માટે મોક્ષના દાતા તો ભગવાન ને સાધુ એ બે જ છે, માટે એનો અવગુણ ન લેવો. ૨૦
read more