અને ત્રીશ લક્ષણે યુકત સાધુરુપ ભગવાન જાણવા, ને ઓગણચાળીશ -લક્ષણે યુકત રાજારુપ ભગવાન જાણવા, બાકી ઐશ્વર્યપણે કરીને ભગવાનપણું નથી. આ વાતપણ અવશ્ય સમજવાની છે. ૧૪૮ ત્રીસ લક્ષણ : ૧. કૃપા, ૨. અદ્રોહ, ૩. ક્ષમા, ૪. સત્ય, ૫. અદ્વેષ, ૬. સમાનતા, ૭. ઉપકાર, ૮. અકામ, ૯. જીતેન્દ્રિયણું, ૧૦. કોમળતા ૧૧. નિર્મળતા, ૧૨. અસંગ્રહ, ૧૩. સદાચાર, ૧૪. લધુઆહાર, ૧૫. શાંતિ, ૧૬. સદ્વિચાર, ૧૭. ભગવાદાશ્રય, ૧૮. સાવધાનતા, ૧૯. નિર્વિકારતા, ૨૦. ધૈર્ય, ૨૧. ગાંભીર્ય, ૨૨. દયા, ૨૩. છ ઊર્મિ, (ભૂખ, તરલ, શોક, મોહ, જરા અને મૃત્ય.) રહિતપણું, ૨૪. નિમર્ાનતા, ૨૫. વિવેક ૨૬. ઉપદેશ શકિત ૨૭. જ્ઞાતાપણું ૨૮. સુહૃદપણું, ૨૯. શ્રદ્ધા, ૩૦. ભગવત્પરાયણતા. શ્રી. ભા. સ્કં, ૧૧ અ. ૧૧ ઓગણચાલીસ લક્ષણ : ૧.સત્ય, ૨.શૌચ, ૩.દયા, ૪.ક્ષમા, ૫.ત્યાગ, ૬.સંતોષ, […]
read more