Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૧
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૮૯

અને જો માર માર કરતો કોઇ આપતો હોય તોપણ એમ સમજવું, જે ‘મારા સ્‍વામીનું જ કર્યું સર્વે થાય છે, પણ તે વિના કોઇનું હલાવ્‍યું પાંદડું પણ હલતું નથી.’ ૮૯ read more
0 Views : 86

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૯૦

ને ‘વાંદરું વૈકુંઠમાં રહે નહિ’ એમ કહે છે, તે સારુ આપણે ભગવાન પાસે રહેવાય એવા સ્‍વભાવ કરવા, તે આંહી કરવા, કાં શ્વેતદ્વિપમાં જઇને કરવા. ૯૦ read more
0 Views : 84

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૯૧

આખું બ્રહ્માંડ સ્‍વામિનારાયણનું ભજન કરશે ત્‍યારે સત્‍સંગ થયો, ને ત્‍યાં સુધી થાવો છે. ને મહારાજના મળેલા એક સાધુની કેડે લાખું માણસ ફરશે, ત્‍યાં સુધી સત્‍સંગ થાવો છે. ૯૧ read more
0 Views : 100

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૯ર

જીવને ચોટવાનાં ઠેકાણાં બે જ છે: તે ભગવાનમાં ચોંટે નીકર માયામાં ચોંટે. પણ આધાર વિના કેમ રહેવાય ? ૯૨ read more
0 Views : 89

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૯૩

અને દોષ કેમ ટળતા નથી ? એ પ્રશ્નનો ઉત્તર: જે એ તો ધનવંતરી વૈદ્ય છે, તે ખોટા કેમ થાશે ? ને જેમ અક્ષરાનંદ સ્‍વામીને ગોળી દઇ રાફી કાઢી નાખી, તેમજ કામ, ક્રોધ આદિક ઘણી રાફીયું છે તેને કાઢી મૂકશે. આપણે તો એને બાઝી પડવું એટલું જ કરવું. ૯૩ read more
0 Views : 88

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૯૪

અને ગાફલાઇ ટળવાનું કારણ એ છે: જે ખટકો રાખે તો ટળે, ને બીજો ઉપાય તે કોઇક શિક્ષા કરે ત્‍યારે ટળે. ૯૪ read more
0 Views : 86

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૯પ

આ તો બહુ મોટો લાભ થયો છે, પણ ઉંઘમાં જાય છે. તે શું ? જે વિષયમાં સુષુપ્‍તિ નિરંતર વર્તે છે. આ દર્શન તો પંચમહાપાપને બાળી મૂકે એવું છે, પણ મહિમા જણાતો નથી. ૯પ read more
0 Views : 92

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૯૬

કર્મવિપાક નામે ગ્રંથ છે તે મહારાજે વંચાવ્‍યો હતો. તેમાં કહ્યું : જે ‘આ પાપે કરીને આ રોગ થાય’ એ પ્રકારે તેમાં ઘણો વિસ્‍તાર કહ્યો છે. ૯૬ read more
0 Views : 143
Powered By Indic IME