અને આજ તો મોટાનો સંબંધ છે તે સુખ વર્તે છે, પણ દેશકાળે તો આવો યોગ ન રહે તોપણ સુખ રહે એવો શો ઉપાય છે ? એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે મોટાના ગુણ, વિભૂતિ, ઐશ્વર્ય, પ્રતાપ, ગંભીરપણું, ધીરજપણું એ આદિક મોટાના મહિમાનો વિચાર કરીએ ને મોટા હૈયામાં સ્કુરે તેણે કરીને સુખ વર્તે. ૩૨૭
read more