વરતાલનું ત્રીજું વચનામૃત વંચાવ્યું, ને તેમાં ચાર પ્રકારના ભકતના ભેદ કહ્યા છે : તેમાં એક તો દીવા જેવા, બીજા મશાલ જેવા, ત્રીજા વીજળીના અગ્નિ જેવા ને ચોથા વડવાનળ અગ્નિ જેવા. એ વચનામૃત વંચાવીને બોલ્યા : જે આજ તો સત્સંગમાં બહુધા વડવાનળ જેવા છે. ૨૮૭
read more