Last Updated:
May 5, 2025

Click here to submit your article
સ્વામીની વાતો
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૮પ

અને ભગવાનને જેની કસર ટાળવી હોય તેને આ લોકમાં જન્‍મ ધરાવીને અજ્ઞાની કરી નાખે, ને તે અતિ દીન થઇ જાય. પછી તેને એવું થાય, જે ‘મારું કલ્‍યાણ શી રીતે થાશે ?’ એવું કરાવીને કસર ટળાવે, ૨૮૫ read more
0 Views : 102

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૮૬

એક હરિજને પૂછયું જે આવો યોગ ન રહે ને કસર રહી જાય તો કેમ થાશે ? તેનો ઉત્તર : જે જેણે આવો યોગ આપયો છે તેના તે જ કસર ટળાવશે. ૨૮૬ read more
0 Views : 83

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૮૭

વરતાલનું ત્રીજું વચનામૃત વંચાવ્‍યું, ને તેમાં ચાર પ્રકારના ભકતના ભેદ કહ્યા છે : તેમાં એક તો દીવા જેવા, બીજા મશાલ જેવા, ત્રીજા વીજળીના અગ્‍નિ જેવા ને ચોથા વડવાનળ અગ્‍નિ જેવા. એ વચનામૃત વંચાવીને બોલ્‍યા :  જે આજ તો સત્‍સંગમાં બહુધા વડવાનળ જેવા છે. ૨૮૭ read more
0 Views : 86

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૮૮

અને ભગવાન ભેગા રહ્યા ને ખોટ રહી ગઇ ! તે શા કારણથી જે સાધુના સમાગમ વિના. ૨૮૮ read more
0 Views : 89

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૮૯

આ ભગવાન જેવા સાધુ છે, પણ તેની પાસે રહેવાતું નથી એ મોટી ખોટ છે. ૨૮૯ read more
0 Views : 85

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૯૦

અને હવે તો મહારાજ સાધુદ્વારે દર્શન આપે છે ને વાતો કરે છે, ને વળી મૂર્તિદ્વારે દર્શન આપે છે. ૨૯૦ read more
0 Views : 93

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૯૧

અને અમે તો કોટિ કલ્‍પ થયા જોઇએ છીએ, પણ પચાસ કોટિ યોજન પૃથ્‍વીમાં આવા સાધુ નથી. ૨૯૧ read more
0 Views : 80

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૯ર

અને મોટા પરોક્ષ થયા પછી આજની પેઠે પોતાના આશ્રિતની ખબર રાખે કે ન રાખે ? એ પ્રશ્નનો ઉત્તર : જે કયાં પરોક્ષ થાય એવા છે ? બાકી આજની પેઠે દેખાય નહિ, ને ખબર ન રાખે તો બ્રહ્માંડની સ્‍થ્‍િાતિ કેમ રહે ? ૨૯૨ read more
0 Views : 91
Powered By Indic IME