અને મહારાજ કહેતા : જે ‘અમારામાં જે ગુણ ને અવગુણ છે તે કહીએ છીએ : જે અમને આખા બ્રહ્માંડના જીવ માને પણ તેનું અમને માન ન આવે, એ અમારામાં ગુણ છે. ને અમે અનેક જીવને સમાધિ કરાવીએ, પણ મુકતાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામીને સમાધિ કરાવીએ નહિ એ અમારામાં અવગુણ છે.’ ૨૭૫
read more