Last Updated:
May 5, 2025

Click here to submit your article
રચયિતા
Per Page :

હરિવિચરણ વિશ્રામ:- ૦૪

દોહા :- ગામ ધોલેરે આયકે, દિયે સબકું દરશન ।। નીરખી જન નિજનાથકું, મગન ભયે હે મન ।। ૧ ।। ચોપાઈ:- ધન્ય ધન્ય ધોલેરા ગામ, જિયાં ભકત રહત નિષ્કામ ।। પંચવ્રત પર પ્રીત હે ઘની, ગ્રહી ટેક ન તજે આપની ।। ૨ ।। ઐસે ભકત દેખી ભગવંતા, ભયે હે રાજી આપે જયું અત્યંતા ।। સતસંગી સબ દેખે શિરોમની, સંતકી સેવામેં શ્રદ્ધા ઘની ।। ૩ ।। ઐસે ભકત દેખી ભયે રાજી, બોલાયે ભકત ભાવિક પૂંજાજી ।। સુનહો પૂંજાજી પરમ વિવેકા, આંહિ મંદિર કરિયે કહું એકા ।। ૪ ।। તામે બૈઠાયે સુંદર મૂરતિ, જો તમકું હોય વાત એ ગમતી ।। તબ બોલ્યા પૂંજાભાઈ હરિજન, અંતરજામી સ્વામી ધન્યધન્ય ।। ૫ ।। એહ ઘાટ હૈ મેરે હૈયે, સો તમ કહે નાથ વિન કૈયે ।। મનોરથ એ હે મેરા મનકા, કરી રાખેતે બોહોત દનકા ।। ૬ ।। એહ દેશમેં સંત ન ઠેરે, રહિકે રાત ચલત સવેરે ।। જો કરો મંદિર આંહિ મહારાજા, તો રહે સબ સંતનકો સમાજા ।। ૭ ।। યું કહિ જોરે સબે જુગ પાનિ, તબ બોલે પ્રભુજી સુખદાનિ ।। સુનહું સતસંગી ભકત હમારે, કરિહું મંદિર સુંદર સારે ।। ૮ ।। ઐસે કહિ મંદિર કરાવા, તામે મદનમોહન પધરાવા ।। મદનમોહનજી બેઠાયે મંદિરમેં, કિયા એ કાજ મહારાજે અચિરમેં ।। ૯ ।। મદનમોહન શોભત અતિઅતિ, પાસે બેઠાઈ […] read more
0 Views : 357

હરિવિચરણ વિશ્રામ:- ૦પ

દોહા :- ધન્ય ધન્ય એ ભાગ્ય ભૂમિકે, જયાં વિચરે જગતાત ।। ઇનકે સમ એકે નહિ, કહું મુખસેં કયા બાત ।। ૧ ।। ચોપાઈ:- નેસપુર અરુ નવાગામે, શ્રીહરિ આપ પધારે હે તામેં ।। જેતલપુરમેં જન પાવન, તિયાં કિયે પ્રભુયે જગન ।। ૨ ।। વિપ્ર જમાયે તિયાં બહુવિધિ, પ્રભુ પરચા જનાયે પ્રસિદ્ધિ ।। આપ સામર્થી જનાઈ જીવન, ભકત ભયભંજન ભગવન ।। ૩ ।। ગામ અસલાલીમેં આયે હે આપે, ગામ કમોડે જન દુઃખ કાપે ।। ગામ હાથિજન કનભા કહેજયું, ત્યાંહિ હરિ હેત કરી રહેજયું ।। ૪ ।। ગામ વેલાલ્યકી હે બડી બાતા, જિયાં પધારે પ્રભુ સાક્ષાતા ।। ગામ દેગામ ગમિજમેં ગયે હે, વાસનામાંહી વાલ્યમજી રયે હે ।। ૫ ।। ખોખરા મેમદાવાદે મહારાજા, ત્યાં જઈ કરે કરનાતા જે કાજા ।। અમદાવાદ આયે અવિનાશી, દુષ્ટદમન સંતન સુખરાશી ।। ૬ ।। નરનારાયન દેવકી મૂરતિ, કરી મંદિર બેઠાયે બદ્રિપતિ ।। શેહેરકે બ્રાહ્મન સબકું જમાયે, કિયે સમૈયા સો કહ્યે ન જાયે ।। ૭ ।। જીતકે ડંકા દઈકે દયાળુ, ચલે હે નાથ જનપ્રતિપાળુ ।। કોટેસર મોટેરે મોરારિ, ના’યે નાથ ત્યાં નિરમળ વારિ ।। ૮ ।। અડાળજમેં આયેતે અલબેલા, રહે રાત ત્યાં છેલ છબિલા ।। ઉવારસદ્ય ગામ ઓલા નામે, ગયે હરિ રયે રજની એ ગામે ।। ૯ ।। ગામ વડુ વડસમેં વાલમ, આયે ખોરજ ગાય નેતિ નિગમ ।। ગામ પલિયડ […] read more
0 Views : 833

હરિવિચરણ વિશ્રામ:- ૦૬

ચોપાઈ:- પીછે પ્રભુજી ગયે ઝાડેસરે, ત્યાંસે નાથ નર્મદા ઉતરે ।। માછીપુરમેં રયે હે મહારાજા, કિયે કૃપા કરી કિરકે કાજા ।। ૧ ।। રયે ચોકીમેં રજની જામ ચારુ, ત્યાંસે ઉઠકે ચલે હે સવારુ ।। ત્યાંસે આયે ગામ કોસાલા, તાપી સરિતા ઉતરે દયાળા ।। ૨ ।। મસ્તુબાગમેં કિયે હે ઉતારા, આયે દરશને જન અપારા ।। સુરત શહેરેમેં આયે સુખકારી, નીરખી નિહાલ ભયે નરનારી ।। ૩ ।। જે જન નીર્ખે નાથ નેનું ભરી, સોયે અનાથ નોયે પીછે ફરી ।। જાને અજાને જોયે અવિનાશી, સો સબ ભયે હરિધામ નિવાસી ।। ૪ ।। એસી મૂર્તિ સુરતમેં આઈ, કરી લીળા જનમન ભાઈ ।। ધન્ય ધન્ય એ ભગતકી ભકત, જયાંહિ પધારે આપે પ્રાનપતિ ।। ૫ ।। દિવસ સપ્ત તિયાં નાથ રયે હે, ત્યાંસે પ્રભુજી પીછે ગયે હે ।। હિરત ફિરત દેત દરશન જનકું, દેખત ગામ પુર પત્તનકું ।। ૬ ।। દોહા :- ધર્મકુંવર ધર્મપુરે, જાનન કિયે વિચાર ।। એક મુમુક્ષુ જીવ હિત, તારે બહુ નરનાર ।। ૭ ।। ચોપાઈ:- એક દિન હરિ આયતે ઉધને, નીરખી લાવો લિયો જન મને ।। હાર અપાર પહેરાયે નાથકું, લાયે મિઠાઈ જમાયે સાથકું ।। ૮ ।। દિયે હે દરશન જનકું દયાળે, ત્યાંસે ચલે પ્રભુ પ્રાતઃકાળે ।। ચિખલીમેં પ્રભુ રયે પો’ર ચારું, ત્યાંસે શ્યામ ચલે હે સવારું ।। ૯ ।। પનછ ગામમેં આયે […] read more
0 Views : 296

હરિવિચરણ વિશ્રામ:- ૦૭

દોહા :- જોજો ગામ ગનીકે કયે, જયાં ગયે રયે ઘનશ્યામ ।। અબ નહાયે જયાં નાથજી, કહું સોયે સ્થળકે નામ ।। ૧ ।। ચોપાઈ:- છપિયે ના’યે હરિ આનંદભરમેં, બગિયા ચુડિયા દોનું સરમેં ।। મનોરમા સરજુ સરિતા, તામેં નાહિ નાથ કિન પુનિતા ।। ૨ ।। ઘાઘરા નદી કે ઘાટ અનુપા, તામેં ના’યે ઘનશ્યામ સુખરૂપા ।। ટેડી રૂડી નદી જો રાવતી, તામેં નાથ ના’યે પ્રાનપતિ ।। ૩ ।। બડી રાવતી નદી વિસવિ, તામેં ના’યે હરિ કહત હે કવિ ।। બાલવાકુંડ ગંડકીમેં ઘનશ્યામ, ના’યે ઓરમેં સંત સુખધામ ।। ૪ ।। ગંગા યમુના જયું નદી ગોમતી, એહ નદીમેં નહાયે પ્રાનપતિ ।। ગંગાસાગર અરુ કપિલાશ્રમે, ના’યે નાથ તાંહિ એક સમે ।। ૫ ।। રામેશ્વર સિંધુકે ઘાટજું, તાહિમેં નાયે વરનિરાટજું ।। શિવકાંચિ વિષ્ણુકાંચિમેં જાઈ, એહ નદીમેં નાયે સબે સુખદાઈ ।। ૬ ।। પંઢરપુરમેં નિરમળ નીરા, તામેં નહાયે શ્યામ સુધીરા ।। ધર્મપુર નદી ના’યે સુખધામા, નઉતમ નીર નદીકે નામા ।। ૭ ।। પનછ ચિખલીકી નદી નિહાળે, નાથ ના’યે જન કિન સુખાળે ।। તાપીનદીમેં ના’યે જબ નાથ, દિયે દરશન જન કિન સનાથ ।। ૮ ।। ચોકિમેં રહી ચતુર સુજાન, ચીની નદીમેં કિને હે સ્નાન ।। ભરોચ શહેર ના’યે નદી રેવા, વિશ્વામિત્રી ના’યે જુગ દેવા ।। ૯ ।। મહી નદી ના’યે સુખસિંધુ, સાબર ના’યે દીનકે બંધુ ।। ભોગવતીમેં ના’યે ભગવાના, […] read more
0 Views : 372

હરિવિચરણ વિશ્રામ:- ૦૮

દોહા:- જયાં જયાં ના’યે જગપતિ, કિને નીર પુનિત ।। અબ કહુ સબ સુનિયો, સુંદર ઉત્સવકી રીત ।। ૧ ।। ચોપાઈ:- અબ કહું જહાં કિન સમૈયા, સોયે સુનિયો ભાવસે ભૈયા ।। સંવત અઢાર ઓગનસાઠમેં, મહાસુદી દિન પાવન આઠમેં ।। ૨ ।। તા દિન ઉત્સવ કિન માંગરોલે, દેખાયે પ્રતાપ સો જાત ન બોલે ।। સંવત અઢાર બાસઠકે વરસે, મહાવદી દિન ચઉદસે ।। ૩ ।। તીસ દિન સમૈયા કિના સિતપુરે, અતિ હરખ ભરી હરિ ઉરે ।। કીની ધૂન્ય જામની જુગ જામા, પીછે સુખાલે ભયે ઘનશ્યામા ।। ૪ ।। સંવત અઢાર વરસ બાસઠે, હરિ હરિજન સંત મિલે એકઠે ।। ચૈત્ર સુદિ પૂનમ દિને કહિયે, જીરનગઢમેં કિન સમૈયે ।। ૫ ।। સંવત અઢાર પાંસઠકે માંઈ, આસો વદી તેરશ કહાઈ ।। તા દિન કરિયાને ઉત્સવ કિના, સબ સતસંગી સંતકું સુખ દીના ।। ૬ ।। સંવત અઢાર પાંસઠ શ્રાવને, તા વદી અષ્ટમી સુંદર દિને ।। તા દિન ઉત્સવ કિન અગત્રાઈ, સબ હરિજનકું નાથ બોલાઈ ।। ૭ ।। સંવત અઢાર પાંસઠ પોસ માસે, ઉત્તરાયન ઉત્સવ કિન અવિનાશે ।। સપ્તદશ દિન લગી ઘનશ્યામે, વિપ્ર જમાયે જેતલપુર ગામે ।। ૮ ।। સંવત અઢાર છાસઠ પોસ શુદે, ડભાન જજ્ઞ કિન મન મોદે ।। સંવત અઢાર અડસઠ ફાગનમેં, સારંગપુરમેં હુતાસની રમે ।। ૯ ।। કિનો ઉત્સવ કૃપાનિધાના, દિને સબકું દરશન દાના ।। […] read more
0 Views : 328

ગુણગ્રાહક

દોહા :- લંબોદરે હું લાગું લળી, પાર્વતીતનુ પાય ।। શુદ્ધ બુદ્ધિ દિયો શ્યામ વીર, શંકરસુત હો સહાય ।। ૧ ।। ગણપતિ ગણપતિ ગાઈએ, અવગુણ મટે અનેક ।। ગુણ વિન ગોવિંદ ના રિઝે, છિજે ન અવગુણ છેક ।। ૨ ।। ગુણ પૂજાવે સબે જકતમાં, ગુણ બઢાવત માન ।। જયામેં જેતો ગુણ રહે, તાહિ તેતો સન્માન ।। ૩ ।। ગુણ અવગુણ દો ગૂંથકે, કહું કથા પ્રબંધ ।। ઓર ગુણમેં આયી ગયે, ગુણાતીત હે ગોવિંદ ।। ૪ ।। અવગુણકું આદર નહિ, શુભ ગુણકું સન્માન ।। દોય વિધ એહ દેખહું, જાનત હે સબ જાન ।। ૫ ।। દેવ દાનવ માનવ મુનિ, સબ હે ગુણકે રાજ ।। અવગુણકું સૂઝત નહિ, રીત રંક યહ રાજ ।। ૬ ।। સબવિધ દેખ્યા શોધકે, તિનુહું લોકકે તાન ।। કહિયે અબ કહો કોનકું, ગુણગ્રાહક ભગવાન ।। ૭ ।। આકાશગુણ વર્ણન :- એક અવલ ગુણ આકાશકે, શૂન્ય સોઈ શબ્દ વિભાગ ।। શુક કોયલ મેના સખી, ઘૂડ ગર્દભ કુક્કર કાગ ।। ૮ ।। એસી વાણી જાણી એકકી, કોય ન સુનત કાન ।। એક સુનત બહુ ભાવશું, તોરત તાહીસું તાન ।। ૯ ।। એક શબ્દ ગુણગાન હે, એક શબ્દ સોઈ ગાર ।। ગાન મિલાવત મોંજકું, ગાર મિલાવત માર ।।૧૦।। એક નર અશુદ્ધ બોલહી, એક વિચારત વેદ ।। પ્રસિદ્ધ ગુણ દોઈ પેખિયે, ભયો ગિરામાંહી […] read more
0 Views : 474

મનગંજનં

દોહા :- સહુ પે’લાં સમરિયે, આદ્ય પુરુષ અવિનાશ ।। સોયે વપુ ધરી વિચરે, જેનો જકતપ્રકાશ ।। ૧ ।। જનઉદ્ધારણ જનમ જગ, કરણ કોટી કલ્યાણ ।। સોયે સહજાનંદ મૂરતિ, પ્રગટ પ્રભુ પ્રમાણ ।। ૨ ।। સ્વામી સહજાનંદને, સદા રહિયે શરણ ।। લાભ અલભ્ય સો લીજિયે, જાય જનમ ને મરણ ।। ૩ ।। સ્વામી સહજાનંદનું, નામ જપે નર કોય ।। વિઘન ભવ વ્યાપે નહિ, સદાય સુખિયો હોય ।। ૪ ।। સ્વામી સહજાનંદને, જે શરણે સોંપે શીશ ।। જુએ ન અવગુણ જીવના, કરે ગુહ્ના બક્ષિસ ।। પ ।। સુણી બિરુદ એવું સદા, આવ્યો હું શરણ અનાથ ।। ગ્રહો બાંહ્ય ગુરુદેવજી, નાથ સુણો મમ ગાથ ।। ૬ ।। દેહ નગર દીવાન દોય, નિજ પરતક મન નામ ।। બને ન બંધવ બેઉને, ઠઠેરાડ્યનું ઠામ ।। ૭ ।। કોય કોયના કેણને, માને નહિ મહાવીર ।। બળભર બાધે બાકરી, સળગ્યું વેર શરીર ।। ૮ ।। પરતક મન કે’ પરહરી, નીકળ્ય નિજમન બા’ર ।। વડાશું વાદ ન કીજિયે, આપણો જીવ ઉગાર ।। ૯ ।। નિજમન કહે તું નરેશ નહિ, કાલી ન કીજિયે વાત ।। ખરી પળે તે ખમશે, જેને માથે જાત ।।૧૦।। જાત કારણ નવ જાણિયે, માટીપણું પડ્યું મેદાન ।। એહ અંજસ નવ આણિયે, નિજમન નર નિદાન ।।૧૧।। નિજમન કે’ મન મેલિયે, હાલવું પોલે હાથ ।। શીશ સાટાની […] read more
0 Views : 563

ચોસઠપદી પદ:- ૧

રાગ :- ધોળ  ‘હેલી જોને આ નંદકુમાર સલુણો શોભતા’ એક વાત અનુપ અમૂલ્ય, કરું છું કહેવાતણું ।। પણ મનભાઈ કહે છે મ બોલ્ય, ઘોળ્યું ન કહેવું ઘણું ।। ૧ ।। પણ  વણ  કહ્યે  જો  વિગત્ય,  પડે  કેમ  પરને ।। સંત  અસંતમાં  એક  મત્ય,  નિશ્ચે  રહે  નરને ।। ૨ ।। માટે કહ્યા વિના ન કળાય, સહુ તે સુણી લૈયે ।। મોટા સંતનો કહ્યો મહિમાય, તે સંત કોને કૈયે ।। ૩ ।। કે સંત સેવ્યે સરે કાજ, એમ છે આગમમાં ।। સુણી નિષ્કુળાનંદ તે આજ, સહુ છે ઉદ્યમમાં ।। ૪ ।। read more
0 Views : 357
Powered By Indic IME