Last Updated:
May 5, 2025

Click here to submit your article
સદ્ગગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી
Per Page :

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૧૨

દોહા :- મુમુક્ષુ કહે મહામુકતને, સંશય રહ્યો નથી રતીભાર ।। તમે કહ્યું તેમજ છે, એમાં નથી ફેર લગાર ।। ૧ ।। દુષ્ટ મળ્યે દુઃખ ઉપજે, શુદ્ધ સંત મળ્યે સુખ થાય ।। ખરા ખરું એ ખોટું નથી, તેને કૂડું કેમ કે’વાય ।। ૨ ।। વળી હરિ હરિજન મળ્યા વિના, કહ્યું કે દી’ ન હોય કલ્યાણ ।। એ પણ સર્વે સત્ય છે, નક્કા નક્કી વાત નિર્વાણ ।। ૩ ।। પણ હરિ ને હરિના જનની, કરી જોઈએ કેટલી સેવ ।। જેણે કરી શ્રેય શિષ્યનું, થાય એવો પૂછું છું ભેવ ।। ૪ ।। ચોપાઈ :- પ્રભુ પ્રગટ મળે પોતે જયારે રે,ખોટ્ય ખામી રહે નહિ ત્યારે રે ।। જેનાં દર્શન દુર્લભ બહુ રે, નર અમર માને છે સહુ રે ।। ૫ ।। જોગી જતિ તપસી સંન્યાસી રે,સહુ પ્રભુ દર્શનના પ્યાસી રે ।। હરિ હર અજ અમરેશ રે, પ્રભુ મળવા ઇચ્છે અહોનિશ રે ।। ૬ ।। તોય પ્રગટ નથી પામતા રે, રહે છે સદાય શીશ નામતા રે ।। એવી વાત એ છે દુર્ઘટ રે, તે તો પ્રભુ મળ્યા પ્રગટ રે ।। ૭ ।। પછી પ્રભુને કરવા પ્રસન્ન રે, શું શું કરે જિજ્ઞાસુ જન રે ।। કે’જયો એટલું કૃપા કરીને રે, કેમ રાજી કરે એ હરિને રે ।। ૮ ।। કેવી કરે પ્રભુજીની ભકત રે,જેણે કરીને પામે […] read more
0 Views : 185

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૧૩

દોહા :- જિજ્ઞાસુ તુને મેં જાણિયો, ખરા ખપવાળો નિરધાર ।। જે જે તેં પૂછ્યું તે પણ, છે સર્વે સારનું સાર ।। ૧ ।। પ્રગટ પ્રભુને પામિયા, તે કૃતાર્થ કે’વાય ।। સર્વે કારજ સારિયાં, જાણજયો આ જગમાંય ।। ૨ ।। પછી જુવે પ્રભુ પ્રગટનું, ઘણું ગમતું જેમ હોય ।। તેવી રીતે તત્પર થઈ, કરે સદા નિરંતર સોય ।। ૩ ।। મેલી ગમતું નિજ મનનું, રહે હરિઆજ્ઞા અનુસાર ।। સાચો મુમુક્ષુ એ માનવો, નિશ્ચય કરી નિરધાર ।। ૪ ।। ચોપાઈ :- જેના હરિપરાયણ પ્રાણ રે, નથી રહી જેને કોઈ તાણ રે ।। ધ્વજપટ કયુર્ં નિજ તન રે, વાયુ સમ હરિનું વચન રે ।। ૫ ।। જેમ વાળે તેમ જન વળે રે, મેલી મમત અંગ સઘળે રે ।। રહ્યા અતિ આજ્ઞા અનુસાર રે, કરી નિશ્ચય મને નિરધાર રે ।। ૬ ।। એવા શુદ્ધ સેવક સુજાણ રે, પ્રભુ પ્રગટના પ્રમાણ રે ।। બીજા સહુથી થઈ નિરાશ રે, થયા શ્રી ઘનશ્યામના દાસ રે ।। ૭ ।। સદા જોઈ રહ્યા હરિ સામું રે, ગમતું હરિનું કરવા છે હામું રે ।। એવા સંત સદા શિરોમણિ રે, કહું રીત સુણો તેહ તણિ રે ।। ૮ ।। કરે ભકત સદા નિષ્કામ રે, ચતુરધાનું ન પૂછે નામ રે ।। માને મન કર્મ વચને વચન રે, રાખે એકાગ્રે હરિમાં મન રે […] read more
0 Views : 222

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૧૪

દોહા :- એવું સુણી મુમુક્ષુ કહે, તમો સાંભળો મુકત મહારાજ ।। પૂછું છું વળી પ્રશ્નને, મારો સંશય સમાવા કાજ ।। ૧ ।। કલ્યાણ કરવા કારણે, કરે અતિ ઉત્તમ ઉપાય ।। શ્રુતિ પુરાણમાં સાંભળી, વળી કરે એમ સદાય ।। ૨ ।। પ્રગટ હરિ હોય નહિ, હોય નહિ તેના મળેલ ।। સાજ સમાજ સરવે, રહી જાય તેનો રળેલ ।। ૩ ।। પાછળ પ્રભુજી પ્રગટે, આવે એનું કયુર્ં કાંઈ અર્થ ।। તે સા’ય કરે કાંઈ શ્રેયમાં, કે વણ સા’યે જાય વ્યર્થ ।। ૪ ।। જે જે કરે એ કલ્યાણ કાજ રે, તે તે કહું સાંભળો મહારાજ રે ।। મેળ્યાં અન્ન ધન કયાર્ં ધામ રે, વસન ભૂષણ આવે કેડ્યે કામ રે ।। ૫ ।। વાસન વાહન ખાટ્ય પાટલા રે, ગાદી તકિયા ઓછાડ ગાદલાં રે ।। વાવ્ય કૂવા તલાવડી ક્ષેત્ર રે, આવે અર્થ પ્રભુને એ પવિત્ર રે ।। ૬ ।। પર્વ સદાવ્રત વૃક્ષછાંઈ રે, પ્રભુ બેસે ધર્મશાળા માંઈ રે ।। ગાય ગવા મહિષી ગજ બાજ રે, હોય રથ પાલખી સમાજ રે ।। ૭ ।। વાંસે આવે એ અર્થે હરિને રે, થાય સારું એનું તેણે કરીને રે ।। વળી આપી હોય મહિષી ગાય રે, તેનાં દહીં દૂધ ઘી જમાય રે ।। ૮ ।। આપનારને એ આપ્યા તણું રે, શ્રેય કે’જયો સમજાવી ઘણું રે ।। વળી અસ્થ […] read more
0 Views : 209

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૧પ

દોહા :- મુમુક્ષુ તારા મનનું, મેં જોઈ લીધું છે જાણ ।। સુખદાયક એ સહુના, એવા પ્રશ્ન તારા પ્રમાણ ।। ૧ ।। પડે પ્રતીતિ ભકતપરોક્ષને, મોક્ષનો સમજાય મર્મ ।। એવો આશય તારા ઉરનો, પરમાર્થ અર્થનો પર્મ ।। ૨ ।। જગ હિતકારી જાણિયો, જિજ્ઞાસુ તુને મેં જોર ।। જે જે પૂછ્યું તેં જીભથી, તે નથી કાંઈ કનોર ।। ૩ ।। આપું ઉત્તર હવે એહના, તેં પૂછિયું મુજને જેહ ।। શ્રુતિ દઈ હવે સુણજે, કહું સર્વે સમજાવી તેહ ।। ૪ ।। ચોપાઈ :- તેં પૂછ્યું પરોક્ષ ભકતતણું રે,તે કહું કાંઈક થોડું ઘણું રે ।। ભૂત ભવિષ્ય ને વર્તમાન રે, કહું ત્રણેની રીત નિદાન રે ।। ૫ ।। ભકત ભકતમાંહિ ભેદ ઘણા રે, સર્વે ભકત ન હોય પ્રભુ તણા રે ।। નિષ્કામ સકામ બે ભકત રે, તેની પણ જાણી જોઈએ વિકત રે ।। ૬ ।। સકામ ભજે કામ સારવા રે, તાપ તન મનના નિવારવા રે ।। એને અર્થે ભજે અવિનાશ રે, તે તો અર્થ સર્યા સુધી દાસ રે ।। ૭ ।। એને ભકત હરિના ન કૈયે રે, વાત એ પણ સમજી લૈયે રે ।। સુત કલત્ર દેહ સારુ રે, ભજે છે ભાવે ભકત હજારું રે ।। ૮ ।। એનું આશ્ચર્ય નહિ કાંઈ અણું રે, સહુ સારે છે કામ આપણું રે ।। સાચા ભકત એને […] read more
0 Views : 196

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૧૬

દોહા :- મુમુક્ષુ તું મને  માનજયે, પૂરણ આણી પ્રતીત ।। હરિ હરિજન મળ્યા વિના, નો’ય કલ્યાણ કહું કોઈ રીત ।। ૧ ।। અવિચળ અવશ્ય એ વાત ખરી, કરી પુરાણમાં પ્રમાણ ।। તેહ વિના ત્રણ લોકમાં, જુવો ઝાંખી  જો જડે કલ્યાણ ।। ૨ ।। કંઈક તર્યા કંઈક તરશે, કંઈક તરે છે વળી આજ ।। તે સહુનું તું સમજજયે, તર્યા મળ્યા જેને મહારાજ ।। ૩ ।। આત્યંતિક કલ્યાણ કારણે, જાવું પ્રગટ પ્રભુને પાસ ।। મોક્ષદાયક એહ મૂરતિ, કે મોક્ષદાતા એના દાસ ।। ૪ ।। ચોપાઈ :- તેહ વિના ત્રિલોકને માંઈ રે, નથી કલ્યાણ થાવાનું કયાંઈ રે ।। બ્રહ્મલોક લગી જુવો ભાળી રે, શિવલોકને જુવો સંભાળી રે ।। ૫ ।। જોતાં કલ્યાણ કયાંયે ન મળે રે, એવું સુણ્યું પુરાણ સઘળે રે ।। યક્ષ રાક્ષસ ને રુદ્રગણ રે, તેમાં પામ્યા છે કલ્યાણ કુણ રે ।। ૬ ।। અજ ઈશથી શ્રેય ન થાય રે, ત્યારે બીજાથી કેમ કે’વાય રે ।। મર પૂજો યજો  ભજો સાચું રે, પણ કલ્યાણ થાવાનું કાચું રે ।। ૭ ।। એવાથી પણ અર્થ ન સરે રે, તઇયે બીજા શ્રેય કોણ કરે રે ।। શશી સૂરજ ને વળી શેષ રે, સુર સુરપતિ ને ગણેશ રે ।। ૮ ।। એહ મોટા દેવ જગે જાણ રે, પણ કરી ન શકે કલ્યાણ રે ।। ત્યારે […] read more
0 Views : 322

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૧૭

દોહા :- મુમુક્ષુ કહે મન માહે રે, નથી રહી કસર કાંઈ ।। સંશય સર્વે શમી ગયો, સુણી વચન તમારાં સુખદાઈ ।। ૧ ।। વચને વચને મેં વિચારિયું, તેમાં જોયું તમારું મેં તાન ।। હરિ હરિજન વણ મળ્યે, નો’ય નિર્ભય જન નિદાન ।। ૨ ।। પ્રભુ પ્રગટનું નથી પૂછતો, પૂછું છું પ્રભુના મળેલ ।। એક રહ્યા વા’લાના વચનમાં, એક વચનમાંથી ટળેલ ।। ૩ ।। એ બેઉનાં વચન બરોબરી, કે અધિક ન્યૂન છે એહ ।। મુમુક્ષુને કેમ માનવું, એહ મટાડિયે સંદેહ ।। ૪ ।। ચોપાઈ :- મો’રે બેઉ હતા હરિદાસ રે, રે’તા પ્રગટ પ્રભુને પાસ રે ।। બેઉ સરખા માનતા વચન રે, રહેતા આજ્ઞામાં રાત દન રે ।। ૫ ।। તેમાં એક હતો આત્મજ્ઞાની રે, બીજો ઊંડો અતિ અભિમાની રે ।। આત્મજ્ઞાનીને માન ન આવે રે, દેહમાની માને સુખ પાવે રે ।। ૬ ।। તે તો માન મળે કે ન મળે રે, ત્યારે અંતરમાં રહ્યો બળે રે ।। ઘણું ઘુઘવતો રહે ધોખે રે, પછી પ્રભુજીથી પડ્યો નોખે રે ।। ૭ ।। બીજે જઈ બાંધે બીજો મત રે, કહે સત્સંગને તે અસત્ય રે ।। જે જે શીખ્યો’તો સંતની સાથ રે, તે તે હથિયાર આવ્યાં હાથ રે ।। ૮ ।। કરે વાત વડાઈની ઘણી રે, તેમાં જણાવે મોટ્યપ પોતાતણી રે ।। બહુ વાત કરે […] read more
0 Views : 201

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૧૮

પદ રાગ :- ધોળ સાચેસાચું કહેશું, હરિ રાખે તેમ રહેશું રે…ટેક ખરાખરું કહેશું ખોળી, શીદ કરિયે વાત મોળી રે .સાચે ।। કહું કલ્યાણને માંઈ, કસર રાખશો મા કાંઈ રે.સાચે ।। ૧ ।। જાણો જેની તેની વાતે, નથી કલ્યાણ કોઈ ભાતે રે .સાચે ।। સાચા મળ્યા વિના સાચું, થાવા કલ્યાણનું કાચું રે .સાચે ।। ૨ ।। ખોટા સંગે દન ખોયે, જેમ રણમાંહિ રોયે રે.સાચે ।। થયા કપટીના વેચાણ, ભાંગ્યું મહાદરિયે વા’ણ રે .સાચે ।। ૩ ।। જાણી જોઈ ઝેર ખાયે, તેમાં સુખી કયાંથી થાયે રે .સાચે ।। એમ પાપીને ઉપદેશે, પાપ પેટમાંઈ પેસે રે.સાચે ।। ૪ ।। જાણો ધંતુરાને બીજે, ખાઈ સુખ શાનું લીજે રે.સાચે ।। તેમ ખોટા ગુરુ કરતાં, પાર ના’વે ભવ ફરતાં રે .સાચે ।। ૫ ।। લાડુ મસાણને મધ્ય, નો’ય એલચીની ગંધ્ય રે.સાચે ।। વોરી  વીંછી વરુ વ્યાળા, કોઈ નો’ય જો સુખાળા રે..સાચે ।। ૬ ।। એવા પાપીને પરહરિયે, સંગ સ્વપ્ને ન કરિયે રે .સાચે ।। ખાંત્યે વિખફળ  ખાવે, તેણે સુખ શાનું આવે રે .સાચે ।। ૭ ।। ચાલે ચોરને સંગાથે, માર ખાવાનો છે માથે રે .સાચે ।। એવા પ્રભુના જે ચોર , તેને મેલો ડાબી કોર રે .સાચે ।। ૮ ।। કોટે બાંધી કાળાપા’ણા, કોઈ ન તર્યા શિયાણા  રે .સાચે ।। દૂધ ખરસાણીની  ખીરે, ખાધે સુખ શું […] read more
0 Views : 312

અરજીવિનય

છપય છંદ જય જય મંગળરૂપ અનુપ જય જગવંદ ।। જય જગકારણ તારણ ભવભંજન દુઃખદ્વંદ્વ ।। જય જય મહારાજ અધિરાજ અકળ અજિતં ।। જય જય કંદન કાળ દયાળ નર તન નીતં ।। જય જનરંજન ભંજન ભય મંજન બુદ્ધિ દેણ મુદા ।। શ્રીસહજાનંદ આનંદકંદ વારમવાર વંદુ સદા ।। ૧ ।। જયજય વદત વેદ અભેદ વદન તે ચારે ।। જયજય વદત શેષ મહેશ અજ સુર સારે ।। જયજય વદત નારદ શારદ નામ તમાથા ।। જયજય વદત મુનિશ હમેશ જોડી જુગ હાથા ।। ઇન્દ્ર ચંદ્ર આદિ વંદત જોડી જુગલ પાણિ જહિ ।। સિદ્ધ સાધક વંદત સદા શ્રીસહજાનંદ સુખ મહિ ।। ૨ ।। ધન્ય ધન્ય તુહારો રાજ અખિલ બ્રહ્માંડમેં એકા ।। ધન્ય ધન્ય તુહારો તેજ તપ રવિ કોટ વિશેકા ।। ધન્ય ધન્ય ધન્ય પ્રતાપ થાપ ન થાયે તુહારો ।। ધન્ય ધન્ય તુહારો રહેશ દેશ ન રે’શે ન્યારો ।। ધન્ય ધન્ય જગ વર્જિત રીત સબનસે નૌતમ ન્યારી ।। ધન્ય ધન્ય ધન્ય ધર્મધર સાહેબ સાહેબી તુહારી ।। ૩ ।। ધન્ય તોરો દરબાર પાર પ્રજાપતિ નહિ પાવે ।। અદલ ચૂકે એક ન્યાય તાયે નિગમ નેતિ ગાવે ।। રંક રાહોકો રીત ન્યાયે ઉતારણ ।। જુગ પ્રત્યે જાણ અદલ એક ધારણ ।। ધર્મ મગ ધારણ કારણ તન સંત સમાવણ સંકટ સદા ।। એહિ રીત અનાદિ રાજયમેં કરત નહિ અનીતિ કદા […] read more
0 Views : 338
Powered By Indic IME