Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

nswami

E-Mail: You need to be a registered (and logged in) user to view nswami email address

Total Articles : 895

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૯૦

પૂર્વછાયો- ચાલ્યા પછી ગઢડા થકી, સંઘ લઇને સુંદર શ્યામ । ભક્ત ભાવિક બોટાદમાં, રહ્યા રાત્ય એક એહ ઠામ ।।૧।। ચોપાઇ- પછી ત્યાંથી ચાલ્યા સંઘસાથ, આવ્યા સુંદરીયાણે શ્રીનાથ । જમી જન જીવન સધાવ્યા, જઇ વાગડ અણિયાળિ આવ્યા ।।૨।। રહે જસકે રોજકે જન, દીધાં દયાળે તેને દર્શન । પછી રહ્યા કમિયાળે નાથ, જાણી જખમ જનનો હાથ ।।૩।। જમી બોરુ રહ્યા ગળિયાણે, આવ્યા વરતાલમાં સંધ્યા ટાણે । દીધાં દાસને દર્શન દાન, નિરખ્યા જને ભાવે ભગવાન ।।૪।। પછી જન બોલ્યા જોડી હાથ, ભલે આવ્યા અનાથના નાથ । બહુ દિનના હતા પિયાસી, દીધાં દર્શન આજ અવિનાશી ।।૫।। એમ કહી બેઠા સન્મુખ, નાથ નિરખી નિગમ્યાં દુઃખ । જને રસોઇ કરાવી ભલી, જમ્યા તેમાંથી નાથ રોટલી ।।૬।। પાસે હતા મુનિ બે મરાળ, આપ્યો અલબેલે તેને થાળ । પછી પોઢિયા પ્રાણજીવન, જાગ્યા બ્રાહ્મમુહૂર્તે ભગવન ।।૭।। કરી દાતણ ને સ્નાન કીધાં, પછી દાસને દર્શન દીધાં । પછી શ્રીનારાયણની મૂર્તિ, જોઇ વખાણી છે વળી અતિ ।।૮।। પછી વડોદરા થકી જન, આવ્યા હતા કરવા દર્શન । તેના સંઘમાં જઇને શ્યામ, દઇ દર્શન ને પુરી હામ ।।૯।। પછી જને કરાવ્યાતા થાળ, જમ્યા દયા કરીને દયાળ । પછી શાલ દુશાલ અંગરખી, હાથે પહેરાવ્યાં હરિને હરખી ।।૧૦।। ધૂપ દીપ ઉતારી આરતિ, પછી કરજોડી કરી વિનતિ । ભલે પ્રકટ્યા પ્રાણઆધાર, અમ જેવાનો કરવા ઉધાર ।।૧૧।। […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 192

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૯૧

પૂર્વછાયો- અયોધ્યાવાસી આવિયાં, હરિપ્રસાદનો પરિવાર । સંબંધી શ્રીમહારાજનાં, સતસંગનો શણગાર ।।૧।। ચોપાઇ- થયાં રાજી અયોધ્યાનાં વાસી, નયણે નિરખ્યા શ્યામ સુખરાશી । પછી સંગે તેડી તેને શ્યામ, આવ્યા પ્રભુજી ગઢડે ગામ ।।૨।। તેને આપ્યાં ઉતરવા ઘર, ઘણું ઘટિત સારાં સુંદર । પછી કરી છે રૂડી રસોઇ, જમ્યા માવ ભાવ તેનો જોઇ ।।૩।। પછી જમ્યા છે અયોધ્યાવાસી, વળતી વાલ્યમે વાત પ્રકાશી । પુછ્યાં દેશ નગર ને ગામ, પુછ્યાં સર્વે ઠેકાણાં ને ઠામ ।।૪।। પુછ્યાં વન વાડી વૃક્ષ વટ, પુછ્યાં નદી તળાવ ને તટ । પુછ્યાં શહેર બજારો ને ઘર, પુછ્યાં ત્યાગી ગૃહી નારી નર ।।૫।। પુછ્યાં હરિમંદિર ધર્મશાળા, પુછ્યા તીરથ ઘાટ સઘળા । તેનાં આપીઆપીને એંધાણ, કર્યાં સર્વે સ્થળનાં વખાણ ।।૬।। પછી કહ્યું વાસી અયોધ્યાને, કાંઇક દીઠા સાંભળ્યા છે કાને । સર્વે યથારથ નવ જાણું, એમ કહીને જોડી છે પાણું ।।૭।। પછી બોલ્યા આપે અવિનાશી, તમે સાંભળો અયોધ્યાવાસી । જેજે સ્થળનાં લીધાં છે નામ, તેમાં ફરતા અમે આઠું જામ ।।૮।। રહેતા રમતા ઘટે તેનું જમતા, હતા નાના સહુને ગમતા । પડી ટેવ તેણે બહુ ફરતા, મોટીમોટી નદીયો ઉતરતા ।।૯।। રહેતા થોડું અમે ઘરમાંય, આજ ઇયાં કાલ વળી ક્યાંય । હતું હેત હરિકથામાંઇ, બીજી વાત ન ગમતી કાંઇ ।।૧૦।। ગમતા ભક્તિવાન ત્યાગી જ્ઞાની, ભૂંડા લાગતા દેહાભિમાની । હતો સ્વભાવ ચટકીદાર, કઠણ વચન ન […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 130

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૯ર

પૂર્વછાયો- ત્યાર પછી એક સમે, બેઠા સભામાંહિ શ્યામ । દિયે દર્શન દાસને, હરિજનની પુરે હામ ।।૧।। મિઠી મિટે માવજી, જયારે જોયા સર્વે જન । દોષે રહિત દાસ દેખી, પોતે થયા પ્રસન્ન ।।૨।। પછી પ્રભુજી બોલિયા, તમે સાંભળજયો સહુ જન । આપણે સહુ ઉધ્ધવના, તેને કરવું તીર્થ અટન ।।૩।। મુનિ સંન્યાસી ત્યાગી ગૃહી, સુણો અવધ્યવાસી આપ । જાઓ શ્રીદ્વારામતિ, નાહી લહી આવો સહુ છાપ ।।૪।। ચોપાઇ- મળે તીર્થે મોટા મુનિજન, થાય રામકૃષ્ણનાં દર્શન । મારકંડેય ધૌમ્ય લોમશ, ધર્માદિ કરે તીર્થ અવશ ।।૫।। સર્વે તીર્થ છે સુખરૂપ, તેમાં પણ દ્વારિકા અનૂપ । તમે અવધ્યવાસી રહો દૂર, માટે જાવું તમારે જરૂર ।।૬।। જેદિ થયો જાદવનો નાશ, પરસ્પર લડી પરભાસ । તેદિ સમુદ્રે જળ હિલોળી, કૃષ્ણભુવન વિના પુરી બોળી ।।૭।। કુળ સંહારી શ્રીકૃષ્ણ પોતે, રહ્યા નિજઘેર નાથ ગુપતે । માટે મોટું તીર્થ દ્વારામતિ, જીયાં અખંડ રહે યદુપતિ ।।૮।। માટે ગૃહી ત્યાગીને ત્યાં જાવું, વિધિ સહિત ગોમતીમાં ન્હાવું । યથાયોગ્ય દાન તિયાં દેવું, સત્યપુરૂષ પૂજી ફળ લેવું ।।૯।। એમ સર્વેને આગન્યા કીધી, નિજદાસને શિક્ષા એ દિધી । પછી કૌશલવાસીને કહ્યું, નિશ્ચે તમારે જાવાનું થયું ।।૧૦।। મનછારામ નંદરામ દોય, જાઓ ગોપાળ સુફળ સોય । પ્રથમ પહેલા શ્રીરામપ્રતાપ, તે પણ ગયાતા દ્વારકાં આપ ।।૧૧।। ઉધ્ધવસંપ્રદાયની એ રીત, જાવું દ્વારકાં થાવું પુનિત । નાહિ ગોમતી વિપ્રજમાડો, પિંડ દઇ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 141

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૯૩

પૂર્વછાયો- જેવી ગણીયે ગોમતી, તેવું જ આરાંભડું ગામ । બેટ પણ બીજું નહિ, જાણું ત્રણે ધર્મનાં ધામ ।।૧।। બ્રાહ્મણ ક્ષત્રિ વૈશ્ય શુદ્ર, સહુ કરે દામ દામ । પૈસા કારણ પ્રાણ લેવા, બેઠાં પુરૂષ ને વામ ।।૨।। દામ વિના દરશનની, છુટિ તે ન કરે છેક । આશા તજી મુનિ અંતરે, પછી કર્યોએમ વિવેક ।।૩।। અંતરજામી આપશે, દર્શન જાણી નિજદાસ । દૃઢ આસને બેઠા મુનિ, મનમાં આણી વિશવાસ ।।૪।। ચોપાઇ- પછી મુનિ બેઠા દૃઢ ધ્યાને, માંડ્યું અખંડ ભજન એકતાને । હતા આપે લક્ષવાન અતિ, હૃદે દેખે હરિની મૂરતિ ।।૫।। તોય ગુરુએ કહ્યું છે વચન, તેમ કરવા ઇચ્છે છે દર્શન । થયા એ ઠામે ઉપવાસ ચાર, વળી તજી તોયનો આધાર ।।૬।। મુનિ હાથ જોડી હરિ આગે, કરે સ્તવન દર્શન માગે । જયકૃષ્ણ પ્રસન્ન થાઓ આજ, દિયો દર્શન મને મહારાજ ।।૭।। જય જદુપતિ જગવંદ, જય રૂકિમણીપતિ રાજંદ । જય ભવ બ્રહ્માપતિ નાથ, જય સ્તવન કરે સુરસાથ ।।૮।। ર્કીિત ભક્તિ સત્ય ધર્મ કહીએ, તેના આશ્રયરૂપ હરિ લહીએ । દ્વારામતિ પતિ દીન જાણી, કરો મેર લેર મન આણી ।।૯।। તમે આગે ઉગારિયા દાસ, કરી અસુરજનનો નાશ । પુર્યાં દ્રૌપદી ચિર દયાળ, આવ્યા ગરૂડ તજી તતકાળ ।।૧૦।। તાણ્યા કેશ દુષ્ટે કરી અન્યા, તેની ત્રિયા કરી કેશ વિના । વળી દુરવાસા દેવા શાપ, આવ્યા શિષ્ય સંગે લઇ આપ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 129

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૯૪

પૂર્વછાયો- વળી લીળા વરતાલની, કહું એકાદશીની અનૂપ । પોતે પ્રભુજી પધારિયા, શ્યામળિયો સુખરૂપ ।।૧।। સુંદર સમૈયો આવિયો, ર્કાિતક શુદી એકાદશી । આવ્યો દિન ઉત્સવનો, કહે સંતને હરિ હુલશી ।।૨।। અવશ્ય સમૈયો આપણે, કરવો તે વરષો વરષનો । સતસંગી ત્યાં સહુ મળે, લિયે લાભ દર્શ સ્પર્શનો ।।૩।। એમ કહિને કંકોતરી, મેલી લખીને મહારાજ । વરતાલ વહેલા આવજયો, સતસંગી સહુ મુનિરાજ ।।૪।। ચોપાઇ- પછી પોતે થયા છે તૈયાર, સંગે લઇ સખા અસવાર । પહેર્યાં અંબર સુંદર અંગે, શોભે શ્યામળો સખાને સંગે ।।૫।। કરે મજલે મજલે મુકામ, પૂરે જનના મનની હામ । કારીયાણી કમીયાણું ગામ, આવ્યા આડેવે સુંદર શ્યામ ।।૬।। ત્યાંથી વાલો આવ્યા વરતાલ, નિર્ખિ જન થયા છે નિહાલ । જન જોઇ પામ્યા છે આનંદ, જયજય બોલે જનવૃંદ ।।૭।। દિયે દર્શન પ્રસન્ન નાથ, નિર્ખિ સુખ લિયે સહુ સાથ । હરિ હસિ જોયું સહુ સામું, પુરી જનના મનની હામું ।।૮।। જન જોડી ઉભા સહુ હાથ, આપો આગન્યા અમને નાથ । કરાવિયે રસોઇ તમ કાજ, જમો મહેર કરીને મહારાજ ।।૯।। હરિએ ભાવ ભગતનો જોઇ, કહ્યું કરો ઉત્તમ રસોઇ । પછી જને ભોજન બનાવ્યાં, જમ્યા જીવન તે મન ભાવ્યાં ।।૧૦।। પછી વસન ભૂષણ પહેરાવી, કરી આરતી તે મન ભાવી । પછી જન લાગ્યાં સહુ પાય, રહેજયો નાથજી અંતરમાંય ।।૧૧।। અમે છીએ નાથજી તમારાં, સગાં સંબંધી સહુ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 121

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૯પ

પૂર્વછાયો- સુંદર શહેર સુરતના, સતસંગી સર્વ સુજાણ । પ્રભુજી ત્યાં પધારિયા, જનહેતે જીવન પ્રાણ ।।૧।। ચોપાઇ- પછી ત્યાંથી ચાલિયા દયાળ, દીઠી વાટે વાટિકા વિશાળ । જોઇ જાયગા સુંદર સારી, વહે પાસે નિરમળ વારી ।।૨।। તિયાં વિવિધ્યનાં વેલી વન, બીજાં જનને રહેવા ભવન । તિયાં ઉતરીયા અવિનાશ, આવ્યા દરશને બહુ દાસ ।।૩।। લાવ્યા હાર પૂજા બહુ પેર, આવ્યા જન જેમ સિંધુલેર । કરી પૂજા લાગે સહુ પાય, વાલા આવા રહેજયો ઉરમાંય ।।૪।। એમ સ્તવન કરે બહુ જન, કહે ભલે આવ્યા ભગવન । આજ અમપર અઢળ ઢળ્યા, બહુ દનના વાયદા વળ્યા ।।૫।। એવી સાંભળી દાસની વાણી, હેતે બોલાવ્યા પોતાના જાણી । પછી જને કરાવ્યાં ભોજન, જમ્યા ભાવ જોઇ ભગવન ।।૬।। જમ્યા સખા બહુ મુનિજન, પછી થઇ સંધ્યા વીત્યો દન । રહ્યા રાત્ય સુખે એહ ઠામે, પછી શું શું કયુર્ં સુખધામે ।।૭।। પોઢી જાગિયા જીવનપ્રાણ, કરવા બહુ જીવનાં કલ્યાણ । કર્યો નિત્ય વિધિ તે દયાળે, દયાસિંધુ દીનપ્રતિપાળે ।।૮।। ત્યાંથી ઉઠ્યા પોતે ભગવાન, દિધાં દાસને દર્શન દાન । પછી જન લાવ્યા સુખપાલ, સુંદર દર્પણે દિશે વિશાલ ।।૯।। તેણે બેઠા પછી બહુનામી, અલબેલોજી અંતરજામી । વાજે વાજીંત્ર આગે અપાર, ધાયાં દરશને સહુ નરનાર ।।૧૦।। ધીરે ધીરે ધરે પગ ભોઇ, જન મગન થયા નાથ જોઇ । પછી શિવાલય ગયા સુજાણ, કરવા બહુ જીવનાં કલ્યાણ ।।૧૧।। ત્યાંથી […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 113

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૯૬

પૂર્વછાયો- ઉત્સવ નિત્ય અતિ ઘણા, થાય અહોનિશ આનંદ । તાપત્રય તિયાં નહિ, જીયાં સ્વામી રાજે સુખકંદ ।।૧।। સુંદર ઋતુ સોયામણી, વળી વરતિયો વસંત । અતિરાજી અલબેલડો, દિયે દાસને સુખ અત્યંત ।।૨।। વાસી વાલાક દેશનાં, જન નિરમળ જેહ । દયા કરી તેને દર્શનની, જોઇ સત્સંગીનો સ્નેહ ।।૩।। મિષ લઇ જન જાનનું, ચાલિયા શ્યામ સુજાણ । પૂરણ બ્રહ્મ પધારિયા, કરવા કોટીનાં કલ્યાણ ।।૪।। ચોપાઇ- સોંઢિયા જાનમાં સુંદરશ્યામ, કરવા અનેક જનનાં કામ । પહોર એકમાં પરિયાણ કીધું, ગામ સઘળું જમાડી લીધું ।।૫।। પછી ચોંપેશું ચલાવી જાન, ચાલ્યા ભેળા પોતે ભગવાન । કીધો માલપરામાં મુકામ, ત્યાંથી પહોંચ્યા પિઠવડી ગામ ।।૬।। આવ્યા સતસંગી સર્વે સમૈયે, અતિ હેત માય નહિ હૈયે । બાળ જોબન ને વૃધ્ધ વળી, આવ્યા સામા વાલાને સાંભળી ।।૭।। ગાતેવાતે પધરાવ્યા ઘેર, કરી સેવા સારી રૂડી પેર । સુંદર સારી કરાવી રસોઇ, જમ્યા નાથ ભાવ તેનો જોઇ ।।૮।। પછી જમાડ્યો જનનો સાથ, ઉભા હરિ આગે જોડી હાથ । કહે ધન્ય ધન્ય દીનદયાળ, ભલી લીધી અમારી સંભાળ ।।૯।। કરી મોટી અમપર મહેર, પ્રભુ પ્રેમે પધારિયા ઘેર । તમે બિરુદ પાળ્યું બહુનામી, છો પતિતના પાવન સ્વામી ।।૧૦।। એવાં સુણ્યાં દાસનાં વચન, બોલ્યા પ્રભુજી થઇ પ્રસન્ન । નોતું આંઇ આવ્યાનું પરિયાણ, આવ્યા જોઇને તમારી તાણ ।।૧૧।। એમ કહી હેતનાં વચન, બહુ રાજી કર્યા નિજજન । પછી […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 123

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૯૭

પૂર્વછાયો- લખું લીળા વળી લાલની, જે વાલ કરી વરતાલ । કહેતાં ચરિત્ર નાથનાં, મારે અંતરે આવે વહાલ ।।૧।। વાલો કહે પંચપંચની, મળી મંડળી ચાલો મરાલ । વાટે જનને જાળવજયો, દયા રાખી દલે દયાળ ।।૨।। કઇક વાર અમે કહ્યું, તમે સાંભળિયું સો વાર । કામ પડે તે વાતનો, નથી રહેતો ઉર વિચાર ।।૩।। એમ કહીને ચાલિયા, રહ્યા રાત્ય તે ગાંફ ગામ । ત્યાંથી ચાલ્યા ચોંપશું, કર્યો વરતાલે વિશરામ ।।૪।। ચોપાઇ- આવ્યા વરતાલે વિશ્વ આધાર, કરવા લાડીલો લીળા અપાર । સર્વે સંતને કહ્યું વચન, તમે આવજયો ઉત્સવ દન ।।૫।। એમ કરતાં ઉત્સવ આવ્યો, સર્વે સંતતણે મન ભાવ્યો । કહે મહારાજ તેડાવો મુનિ, હવે છુટી છે સંત સહુની ।।૬।। આવ્યા સંત સરવે સાંભળી, હતી ગામોગામ જે મંડળી । આવી લાગ્યા પ્રભુજીને પાય, નાથ નિર્ખિ હરખ ન માય ।।૭।। કહે નાથ આવ્યા ભલે સંત, કરો ઉતારા જોઇ એકાંત । પછી બહુ સંત ઉતર્યા બહાર, કૈક ઉતર્યા મંદિર મોઝાર ।।૮।। કરે દર્શન પ્રસન્ન નાથ, લિયે સુખ સહુ જન સાથ । થાય માસુક મોદક સારા, જમે જન પ્રભુ પીરસનારા ।।૯।। કરે મનવાર મોદક લઇ, સંત શાન કરે મૌન રઇ । પછી બોલ્યા રાજ અધિરાજ, એમ મૌન ન રહેવું મહારાજ ।।૧૦।। જેજે જોઇએ તે માગીને લેવું, પણ શાન કરીને ન કહેવું । એવી સાંભળી વાલાની વાત, સવેર્સંત […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 101
Powered By Indic IME