Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

શિક્ષાપત્રી શ્લોક – ૩૭

અને ગુરુ, દેવ અને રાજા એ ત્રણનાં દર્શનને અર્થે જયારે જવું ત્યારે ઠાલે હાથે ન જવું અને કોઇનો વિશ્વાસઘાત ન કરવો અને પોતાને મુખે કરીને પોતાનાં વખાણ ન કરવાં. ।।૩૭।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 128

શિક્ષાપત્રી શ્લોક – ૩૮

અને જે વસ્ત્ર પહેર્યે થકે પણ પોતાનાં અંગ દેખાય તેવું જે ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગી તેમણે ન પહેરવું. ।।૩૮।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 122

શિક્ષાપત્રી શ્લોક – ૩૯

અને શ્રીકૃષ્ણ ભગવાનની જે ભકિત તે ધર્મે રહિત એવી કોઇ પ્રકારે ન કરવી અને અજ્ઞાની એવાં જે મનુષ્ય તેમની નિંદાના ભય થકી શ્રીકૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ કરવો જ નહિ. ।।૩૯।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 120

શિક્ષાપત્રી શ્લોક – ૪૦

અને ઉત્સવના દિવસને વિષે તથા નિત્ય પ્રત્યે શ્રીકૃષ્ણના મંદિરમાં આવ્યા એવા જે સત્સંગી પુરુષ તેમણે તે મંદિરને વિષે સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો તથા સ્ત્રીઓ તેમણે પુરુષનો સ્પર્શ ન કરવો અને મંદિરમાંથી નિસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું. ।।૪૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 153

શિક્ષાપત્રી શ્લોક – ૪૧

અને ધર્મવંશી ગુરુ થકી શ્રીકૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિષે તુલસીની બેવડી માળા નિત્યે ધારવી અને લલાટ, હૃદય અને બે હાથ એ ચારે ઠેકાણે ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું. ।।૪૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 119

શિક્ષાપત્રી શ્લોક – ૪૨

અને તે તિલક જે તે ગોપીચંદને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતા બાકી રહ્યું અને કેસર કુંકુમાદિકે યુકત એવું જે પ્રસાદિનું ચંદન તેણે કરીને તિલક કરવું.।।૪૨।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 120

શિક્ષાપત્રી શ્લોક – ૪૩

અને તે તિલકના મધ્યને વિષે જ ગોળ એવો જે ચાંદલો તે જે તે ગોપીચંદને કરીને કરવો અથવા રાધિકાજી અને લક્ષ્મીજી તેનું પ્રસાદિ એવું જે કુંકુમ તેણે કરીને તે ચાંદલો કરવો. ।।૪૩।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 97

શિક્ષાપત્રી શ્લોક – ૪૪

અને પોતાના ધર્મને વિષે રહ્યા અને શ્રીકૃષ્ણનાં ભકત એવા જે સચ્છૂદ્ર તેમણે તો તુલસીની માળા અને ઊર્ધ્વપુંડ્ર તિલક  તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યની પેઠે ધારવાં. ।।૪૪।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 116
Powered By Indic IME