Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

શિક્ષાપત્રી શ્લોક – ર૦પ

એ હેતુ માટે અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે સાવધાનપણે કરીને નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તવું પણ પોતાના મનને જાણે તો કયારેય ન વર્તવું. ।।૨૦૫।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1223

શિક્ષાપત્રી શ્લોક – ર૦૬

અને જે અમારા આશ્રિત પુરુષ ને સ્ત્રીઓ તે જે તે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચાર પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે. ।।૨૦૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1262

શિક્ષાપત્રી શ્લોક – ર૦૭

અને જે બાઇ ભાઇ આ શિક્ષાપત્રી પ્રમાણે નહિ વર્તે તે તો અમારા સંપ્રદાય થકી બાહેર છે એમ અમારા સંપ્રદાયવાળા  સ્ત્રી પુરુષ તેમણે જાણવું. ।।૨૦૭।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1253

શિક્ષાપત્રી શ્લોક – ર૦૮

અને અમારા જે આશ્રિત સત્સંગી તેમણે આ શિક્ષાપત્રીનો નિત્ય પ્રત્યે પાઠ કરવો અને જેને ભણતા આવડતું ન હોય તેમણે તો આદર થકી આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું.।।૨૦૮।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1243

શિક્ષાપત્રી શ્લોક – ર૦૯

અને આ શિક્ષાપત્રીને વાંચી સંભળાવે એવો કોઇ ન હોય ત્યારે તો નિત્ય પ્રત્યે આશિક્ષાપત્રીની પૂજા કરવી અને આ જે અમારી વાણી તે અમારું સ્વરુપ છે એ રીતે પરમ આદર થકી માનવી. ।।૨૦૯।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1238

શિક્ષાપત્રી શ્લોક – ર૧૦

અને આ જે અમારી શિક્ષાપત્રી તે જે તે દૈવી સંપદાએ કરીને યુકત જે જન હોય તેને આપવી અને જે જન આસુરી સંપદાએે કરીને યુકત હોય તેને તો કયારેય ન આપવી. ।।૨૧૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1243

શિક્ષાપત્રી શ્લોક – ર૧૧

સંવત્ ૧૮૮૨ અઢારસો બ્યાસીના મહા સુદી પંચમીને દિવસે આ શિક્ષાપત્રી અમેલખી છે તે પરમ કલ્યાણકારી છે. ।।૨૧૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1290

શિક્ષાપત્રી શ્લોક – ર૧ર

નિજાશ્રિતાનાં સકલાર્તિહન્તા સધર્મભકતેરવનં વિધાતા। દાતા સુખાનાં મનસેપ્સિતાનાંતનોતુ કૃષ્ણોઽખિલમંગલં નઃ ।। અને પોતાના આશ્રિત જે ભકતજન તેમની જે સમગ્ર પીડા તેના નાશ કરનારા એવા ને ધર્મે સહિત જે ભકિત તેની રક્ષાનાં કરનારા એવા ને પોતાના ભકતજનને મનવાંછિત સુખના આપનારા એવા જે શ્રીકૃષ્ણ ભગવાનતે જે તે અમારા સમગ્ર મંગળને વિસ્તારો.।।૨૧૨।। ઇતિ શ્રીસહજાનંદ સ્વામી શિષ્ય નિત્યાનંદમુનિ લિખિતા શિક્ષાપત્રી ટીકા સમાપ્તા ।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1352
Powered By Indic IME