અને દેહ મૂકીને પામવા છે તે આ પ્રગટ વાતો કરે છે, પણ સર્વેને સમજાય નહિ ને જે ત્યાગ વૈરાગ્યની વાતો કરીએ છીએ તે તો માર્ગે ચડાવવા સારું કરીએ છીએ, પણ સમજવાનું આટલું જ છે. ૨૬૩
અને દેહ મૂકીને પામવા છે તે આ પ્રગટ વાતો કરે છે, પણ સર્વેને સમજાય નહિ ને જે ત્યાગ વૈરાગ્યની વાતો કરીએ છીએ તે તો માર્ગે ચડાવવા સારું કરીએ છીએ, પણ સમજવાનું આટલું જ છે. ૨૬૩