લોયાના સાતમાં વચનામૃતમાં કહ્યું છે: જે ઇન્‍દ્રિયો અંત:કરણને અનુભવ એ ત્રણે પૂગે ત્‍યારે પૂરો જ્ઞાની કહેવાય. તે ઉપર બોલ્‍યાં જે આપણે તો સર્વ પૂગે છે, ને નથી દેખાતું તે તો એની ઇચ્‍છા છે. ૮૪