આવાને આવા અક્ષરધામમાંથી આવ્‍યા છે, એવો પર ભાવ અખંડ જણાય તો અહો ! અહો ! સરખું રહે, ને જેવા સાધુ છે એવા ઓળખાતા નથી. ૨૨૩