અને જીવનો ને દેહનો વ્‍યવહાર નોખો સમજવો. ને એમ ન મસજે તો આ પ્રાપ્‍તિ ભારે થઇ છે, તો પણ દુર્બળતા મનાય. ને ભગવાનની આજ્ઞાથી ગૃહસ્‍થાશ્રમ કર તો પણ નિર્બંધ છે. ૨૨૪