અને પુરુષને સ્ત્રીના જેવું હેત ભગવાનમાં થાય નહિ, એને તો જ્ઞાને કરીને હેત થાય, ને ‘કૃપાનંદ સ્‍વામી ને નિષ્કુળાનંદ સ્‍વામીનું હેત સ્ત્રીના જેવું’ એમ મહારાજ કહેતા. ૩૩૧