અને વિચાર્યા વિના તત્કાળ કાંઇ કાર્ય  ન કરવું અને ધર્મ સંબંધિ જે કાર્ય તે તો તત્કાળ કરવું અને પોતે જે વિદ્યા ભણ્યા હોયએ તે બીજાને ભણાવવી અને નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. ।।૩૬।।