અને ભિક્ષા તથા સભાપ્રસંગ એ બે કાર્ય વિના ગૃહસ્થના ઘર પ્રત્યે જવું નહિ અને ભગવાનની જે નવ પ્રકારની ભકિત તે વિના વ્યર્થ કાળ નિર્ગમવો નહિ, નિરંતર ભકિત કરીને જ કાળ નિર્ગમવો.।।૧૯૩।।
અને ભિક્ષા તથા સભાપ્રસંગ એ બે કાર્ય વિના ગૃહસ્થના ઘર પ્રત્યે જવું નહિ અને ભગવાનની જે નવ પ્રકારની ભકિત તે વિના વ્યર્થ કાળ નિર્ગમવો નહિ, નિરંતર ભકિત કરીને જ કાળ નિર્ગમવો.।।૧૯૩।।