અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે  રોગાદિક આપત્કાળ પડ્યા વિના ખાટલા ઉપર સૂવું નહિ અને સાધુની આગળ તો નિરંતર નિષ્કપટપણે વર્તવું. ।।૨૦૦।।