અને કોઇનું દૂતપણું ન કરવું તથા ચાડિયાપણું ન કરવું ને કોઇનાં ચારચક્ષુ ન થવું અને દેહને વિષે અહંબુદ્ધિ ન કરવી ને સ્વજનાદિકને વિષે મમતા ન કરવી. (એવી રીતે સાધુના વિશેષ ધર્મ કહ્યાં.) ।।૨૦૨।।
અને કોઇનું દૂતપણું ન કરવું તથા ચાડિયાપણું ન કરવું ને કોઇનાં ચારચક્ષુ ન થવું અને દેહને વિષે અહંબુદ્ધિ ન કરવી ને સ્વજનાદિકને વિષે મમતા ન કરવી. (એવી રીતે સાધુના વિશેષ ધર્મ કહ્યાં.) ।।૨૦૨।।