એક વાર કહે જે,‘અવતાર-અવતારીનો ભેદ કેમ સમજવો ?’ત્યારે એક જણે કહ્યું જે,‘ભવાયો ને વેષ.’ ત્યારે પોતે કહ્યું જે,‘અવતાર-અવતારીનો ભેદ એમ નહિ, રાજા ને રાજાનો ઉમરાવ, તીર ને તીરનો નાખનારો, ને તારા ને ચંદ્રમા, એમ ભેદ જાણવો.’ ।।૩૪।।