મહારાજે વડતાલમાં સર્વે હરિજન આગળ સભામાં કહ્યું જે,‘આ ચરણારવિંદની વૈરાટપુરુષે પચાસ વર્ષ ને દોઢ પહોર દિવસ સુધી સ્તુતિ કરી ત્યારે આ બ્રહ્માડં માં પધાર્યા છે’  એવી ઘણી વાતો કરી તે ત્યાનાં હોય તે જાણે પણ બીજા ન જાણે. ।।૩૯।।