આ તો ‘શ્રેયાંસિ બહુ વિઘ્નાનિ’ અને લોકમાં પણ કહે છે જે, ‘સારા કામમાં સો વિઘ્ન’ તે કાં તો ભકિતરૂપે માયાને પ્રેરે ને એકાતં માં ધ્યાન કરાવે,એમ કરતે કરતે પાડી નાખે છે. તેમાટે વિચારવું અને જીવમાં ખોટ શું શું કહેવાય ? એમ મમત્વ બંધાય છે. ।।૪૫।।
આ તો ‘શ્રેયાંસિ બહુ વિઘ્નાનિ’ અને લોકમાં પણ કહે છે જે, ‘સારા કામમાં સો વિઘ્ન’ તે કાં તો ભકિતરૂપે માયાને પ્રેરે ને એકાતં માં ધ્યાન કરાવે,એમ કરતે કરતે પાડી નાખે છે. તેમાટે વિચારવું અને જીવમાં ખોટ શું શું કહેવાય ? એમ મમત્વ બંધાય છે. ।।૪૫।।