આ સત્સંગમાંથી પડવાનો ઉપાય મંદિરનો, આચાર્યનો,સાધુનો, સત્સંગીનો – એ ચારનો જેને દ્રોહ થાય તેનાં મૂળ કપાણાંજાણવાં. તે ઉપર ઘણી વાતો કરી. ।।૧૦૪।।