અને મહારાજ કહેઃ ‘જડભરત ને શુકજીના જેવો વૈરાગ્ય, ગોપીઓના જેવો પ્રેમ, ઉદ્ધવ ને હનુમાનનાં જેવું દાસત્વપણું એવો થાય ત્યારે ખરો ભકત, નીકર કાચપ કહેવાય’ તે વિચારીને જોવું જે, એમાં કેટલી કસર છે ? ।।૧૩૦।।
અને મહારાજ કહેઃ ‘જડભરત ને શુકજીના જેવો વૈરાગ્ય, ગોપીઓના જેવો પ્રેમ, ઉદ્ધવ ને હનુમાનનાં જેવું દાસત્વપણું એવો થાય ત્યારે ખરો ભકત, નીકર કાચપ કહેવાય’ તે વિચારીને જોવું જે, એમાં કેટલી કસર છે ? ।।૧૩૦।।