મરવું એક દિવસ જરૂર છે, પણ ભૂલી બેઠા છઈએ એ પૂરું અજ્ઞાન છે. આત્મા દેખાણે ન વળ્યું . ધ્યાન પરાયણે ન થયું.આકુતિ-ચિતિ-ચાપલ્યરહિતા નિષ્પરિગ્રહાઃ એ પ્રમાણે રહે ત્યારે સાધુ થાય, તે પૂરો સાધુ કહેવાય. કોટિ કલ્પશતૈરપિ ત્યારે અંત આવે છે. ।।૧૪૮।।