એક જણ તો કોઠારીને મારવાનું ધારતો હતો, તે ભગવાનનો કોપ થયો. તેથી દોઢ વર્ષ સુધી માંદો રહ્યો. પછી મારી આગળ રોયો ને દીન થયો, ત્યારે મને દયા આવી એટલે મટ્યું. માટે એવા સ્વભાવ ન રાખવાં. ।।૧૫૦।।
એક જણ તો કોઠારીને મારવાનું ધારતો હતો, તે ભગવાનનો કોપ થયો. તેથી દોઢ વર્ષ સુધી માંદો રહ્યો. પછી મારી આગળ રોયો ને દીન થયો, ત્યારે મને દયા આવી એટલે મટ્યું. માટે એવા સ્વભાવ ન રાખવાં. ।।૧૫૦।।