હે પરમહંસો ! સ્ત્રીરૂપી તરવારે કરીને કોણ હણાણો નથી ? ને હે પરમહંસો ! દુઃખ દેવાને અર્થે જોબન અવસ્થાતે ચડતું પગથિયું છે; તે માટે તપે, વ્રતે, યોગે ને છેલ્લી વાર આવા સાધુને સંગે કરીને આ જોબન અવસ્થા તરવી, ને ભગવાનમાં જીવ જોડવો. ।।૧૮૩।।