અને પુસ્તકોમાં તો વાતું લખી હશે પણ કોઇને તે કામ આવી નથી; કાં જે, વચનામૃતની આખી પ્રતો પાસે પડી રહીને વળી ભણેલા તે પણ સત્સંગમાંથી ગયા છે. ।।૧૯૦।।
અને પુસ્તકોમાં તો વાતું લખી હશે પણ કોઇને તે કામ આવી નથી; કાં જે, વચનામૃતની આખી પ્રતો પાસે પડી રહીને વળી ભણેલા તે પણ સત્સંગમાંથી ગયા છે. ।।૧૯૦।।