પછી વળી સ્વામી કહે,‘મારે ને મહારાજને પાંચ વર્ષનું છેટું છે. તે મહારાજનો જન્મ સંવત્ ૧૮૩૭માં ને મારો જન્મ સંવત્ ૧૮૪૧માં શરદ પૂનમ, તે આસો સુદી પૂનમ તે આ હમણાં ગઇ શરદ પૂનમ ત્યારે ૮વર્ષ પૂરાં થયાં ને ત્ર્યાશીમું બેઠું.’ એમ બોલ્યા તે સ્મૃતિ સારુ લખ્યું છે.।।૨૨૩।।