જેમ ગુજરાતમાં પાછલી પહોર રાતથી મહુડાં ટપ ટપ ખરવા માંડે છે, તે પહોર દી સુધી ખરે છે, તેમ જીવને પહોર રાત પાછલીથી તે પાછી પહોર રાત જાય ત્યાં સુધી સંકલ્પ થયા જ કરે છે, પણ ભગવાનનો એકે નથી થાતો. ।।૨૭૫।।
જેમ ગુજરાતમાં પાછલી પહોર રાતથી મહુડાં ટપ ટપ ખરવા માંડે છે, તે પહોર દી સુધી ખરે છે, તેમ જીવને પહોર રાત પાછલીથી તે પાછી પહોર રાત જાય ત્યાં સુધી સંકલ્પ થયા જ કરે છે, પણ ભગવાનનો એકે નથી થાતો. ।।૨૭૫।।