અને શાસ્ત્રમાં શ્રદ્ધા કહી છે પણ તેમાં કેટલાક ભેદ છેરાજસી, તામસી ને સાત્ત્વિકી, તે ગઢ, કોઠા કરાવે છે ઇત્યાદિક અનકે અનકે કામ કરે એ પણ શ્રદ્ધા કહેવાય; પણ તે શા કામની ? માટે શાસ્ત્ર થકી પણ પોતાને જાણે તો સમજાય જ નહિ, માટે સત્પુરુષ અધિક છે. ।।૬૦।।