અને જયાંથી અચાનક ઉચાળા  ભરવા તે ઠેકાણે  ઉદ્યમ કરે છે, ને જયાંથી કોટિ કલ્પે પણ ઉચાળા ન ભરવા તેને અર્થે  ઉદ્યમ નહિ ! એ જ અજ્ઞાન છે. ।।૧૦૧।।