અને બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે દસ-દસ મૂર્તિઓ છે. તેમાં છ સગુણ ને ચાર નિર્ગુણ તે એવાં અનંત કોટિ બ્રહ્માંડ છે. ને સર્વ બ્રહ્માંડમાં અનંત કોટાનકોટિ ભગવાનની મૂર્તિઓ છે. એ સર્વના કારણ સ્વામિનારાયણ ભગવાન છે, એમ સમજવું. ।।૧૨૪।।