અને સુખમાં દુઃખ દેખવું એ ઝાઝાને સૂઝે નહિ, એ તો સૂક્ષ્મ વાત છે; તે શું જે, રસોઇઓ તથા બહુ સન્માન આદિક તેમાં તો વૃત્તિઓ ફાટી જાય એવાં છે ને તેમાં સખુ દેખાય છે, પણ સખુ તો મોટાનો સમાગમ થાય એટલું જ; બાકી નહિ. ।।૧૬૩।।
અને સુખમાં દુઃખ દેખવું એ ઝાઝાને સૂઝે નહિ, એ તો સૂક્ષ્મ વાત છે; તે શું જે, રસોઇઓ તથા બહુ સન્માન આદિક તેમાં તો વૃત્તિઓ ફાટી જાય એવાં છે ને તેમાં સખુ દેખાય છે, પણ સખુ તો મોટાનો સમાગમ થાય એટલું જ; બાકી નહિ. ।।૧૬૩।।