અને ‘જ્ઞાન વિના તો સુખ ન થાય. ને ભકિત કરે તેને  મોટા હોય તે હાર આપે કે થાળ આપે, પણ તેણે કરીને સંકલ્પ ઓછા ન થાય, માટે સમજણ તો જોઇએ ખરી.’ એમ વાત કરી. ।।૧૬૪।।