પ્રથમ કાંઇ નહોતું ને આટલાં કારખાના થયાં ને હજી થાય છે ને વળી થાશે, એ તો વધતું જ જાશે; પણ મુખ્ય તો કથાવાર્તા, ધ્યાન ને મોટા સંતનો સમાગમ, એ જ કરવાનું છે. ૧૬૮।।