વરતાલમાં કથા થઇ તે ફેરે ઘણા દિવસ સુધી પ્રતિલોમ  કરવાની વાતો કરી ને કરાવી. એવી રીતનો અભ્યાસ કરવા સાંભળવાનો નિરંતર રાખે ત્યારે તે વાત સમજાય ને તે માર્ગે ચલાય, પણ તે વિના થાય નહિ. ।।૧૭૦।।