કલ્પ આખો સુધી ભગવાન સામું જોઇને બેસી રહે, તો પણ નિષેધ કર્યા વિના વિષય તો ન ટળે, ને સાધુ મળે તો ટાળે. નિર્વિકલ્પ સમાધિ થાય તોપણ વિષય ન ટળે, ને જ્ઞાનની સમાધિ થાય તો ટળે. ૩૭
કલ્પ આખો સુધી ભગવાન સામું જોઇને બેસી રહે, તો પણ નિષેધ કર્યા વિના વિષય તો ન ટળે, ને સાધુ મળે તો ટાળે. નિર્વિકલ્પ સમાધિ થાય તોપણ વિષય ન ટળે, ને જ્ઞાનની સમાધિ થાય તો ટળે. ૩૭