કોઇક લોભ મૂકે, સ્વાદ મૂકે, સ્નેહ મૂકે, અને માન મૂકે, પણ સ્ત્રી તો હૈયામાંથી નીકળે નહિ ને રુપ જેવું તો કોઇ બળવાન નથી, ને એ વિષય તો જીવ માત્રમાં રહ્યો છે, તે તો મોટા અનુગ્રહ કરે ત્યારે ટળે, પણ તે વિના ટળે નહિ. ૪૨
કોઇક લોભ મૂકે, સ્વાદ મૂકે, સ્નેહ મૂકે, અને માન મૂકે, પણ સ્ત્રી તો હૈયામાંથી નીકળે નહિ ને રુપ જેવું તો કોઇ બળવાન નથી, ને એ વિષય તો જીવ માત્રમાં રહ્યો છે, તે તો મોટા અનુગ્રહ કરે ત્યારે ટળે, પણ તે વિના ટળે નહિ. ૪૨