પાણીના ધરા જેવું શ્વેતદ્વિપના મુકતને રહે છે, ને અક્ષરધામની વાત તો શી કહેવાય ? ને આ લોકમાં કેટલાક પ્રકારના વિક્ષેપ આવે છે, માટે ઠોંટે મારીને મોઢું રાતું રાખવું એવું છે. ૮૫